SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ [130 ] ઢાળ 3/15 (3) નાસિકા–એ દેહનું મુખ્ય (3) આસ્તિકભાવ એ પ્રગતિ માટે મુખ્ય અંગ છે. અંગ છે. (4) પાંચ સમીર-પ્રાણ, અપાન, (4) પાંચ આચાર-દર્શન, જ્ઞાન, ચારિત્ર, સમાન, ઉદાન અને વ્યાનની વિચા- તપ અને વીર્યની વિચારણા રણું હોય છે. હોય છે. વિવરણ:દથથી, પવનની સાધના માટે દેહનું ભાવથી, પવની સાધનાનું મુખ્ય અંગ મુખ્ય અંગ તે નાસિકા છે. આસ્તિક છે. દ્રવ્યથી, પવનની સાધના માટે મુખ્ય ભાવથી, પવનની સાધના માટે સાધનાડીઓ ઈડ અને પિંગલા અથવા ચંદ્ર- કની મુખ્ય દશા-અવસ્થા અવિરાતિ કે નાડી અને સૂર્યનાડી છે. વિરતિની છે તે વિચારવાનું છે. દ્રવ્યથી, પવનની સાધના માટે ભાવથી, પવનની સાધના માટે જીવ કાલની વિચારણામાં મહિનાનો કર્યો પક્ષ શુકલપક્ષી છે કે કૃષ્ણ પક્ષી એટલે કે એક એટલે ક્યું પખવાડિયું ચાલે છે શુકલ કે પુદ્ગલપરાવર્ત એટલે કાલ તેને સંસારમાં કુણ-તે વિચારવું પડે છે તે વિચારવું પડે. બાકી છે કે વધારે તે વિચારવું જોઈએ. દ્રવ્યથી, પવનની સાધનામાં પાંચ ભાવથી, પવનની સાધનામાં પાંચ સમીરની વિચારણા કરવી પડે. આચારની વિચારણા કરવી પડે. આ પ્રમાણે ભાવથી વિચારણા કરાય તો અશુદ્ધ વિકલ્પોના નિરોધ માટે પ્રગતિ સધાય છે...૧૫ (પૃ. પાદ નોંધ ચાલુ) આચાર્યશ્રી જ્ઞાનવમલસૂરિ કૃત “આઠ ગુણ પર સઝાય, પણ ટબા સહિત' માં સમકિત પામ્યા પૂર્વે આઠ -સુકતા, ભરતિ, દીનતા, મત્સર, ભય, શહતા, અગ્રતા અને ભવાભિનંદિતા નિવારવાના અને ગંભીરતા, ધૃતિ, સૌમ્યતા, ભદ્રકતા, ગુણરાગિતા, દક્ષતા, ધીરતા, ભઠિનતા એ ગુણ ધારવાના જણવેલ છે. (જુઓ જૈન ગુર્જર કવિઓ ભા. 1, પૃ. 334 આ સજઝાયમાં દર્શાવેલા આઠ ગુણો અહીં નિર્દિષ્ટ કરાતા હોય એવો પણ સંભવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy