________________ ઢાળ 3/13 ( સ્વર સાધનાથી કાર્યના મમત્વને વિચાર ) મૂળ - મંદ મંદ વાયુ વહે જે તત્ત્વનો રે, કિં વો; તે ઉપરિ જે કાર્ય વિચાર મમત્વને રે, કિં વિ, વાયુ કાણનૈ ઉષ્ણ શીત કૃષ્ણ (કૃસ્ન)નૈ બાહિરે રે, કિં કૃ; તિર્યગધ ફરમાન બાલ રવિ સમ સહી રે, કિં બા..૧૩ ટો - મંદ મંદ જે વાયુ પ્રચાર તે તત્વ કહી. આકાશ તત્વ ઊર્વ વાયુ, તત્ત્વ તિર્ય પ્રચાર, અપૂતત્ત્વ તે અધોગામી, પૃથિવી તત્વ તે સમગમી. અગ્નિ તત્તવ સમોર્વગામી ઇત્યાદિ વિચાર તે ઊપરેિ વલી જે કાર્ય જેહનું મૃદુ, ખ૨, શુભ, દુર્ભાગ, સ્થિર, અથિર, શીધ્ર, મંદ પ્રમુખ વિચારને જેહ મમત્વ ભાવ હોઈ તેહ અંગીકાર કરવો. વાયુ પણિ ફર સ કેઈન ઉષ્ણ, કેઈન કો ઇત્યાદિ રૂપ હોઈ એ સર્વ નાડીથી બાહિર ફતા વાયુને હાઈ. કેઈને ત્રી છે, કોઈને અધ, કેઈને ઉર્ધ્વગામી હોઈ. કોઈ તરવને વર્ણ બાલ રવિ-સૂર્ય સમાન, કેઈને ધૂમ્ર સમાન, કેઈને પીત, કેઈને નીલ, કોઈનો થામ, કેઈનો સપ(ફે )ત ઈમ હાઈ...૧૩ શબ્દાર્થ - તત્ત્વ . ..નાસિકાથી મંદ મંદ વાયુને જે પ્રચાર તે તરવ છે. તો આ પ્રકારે છે? આકાશત-નાસિકાના વાયુનો ઉ4 પ્રચાર. વાયુતત્તવ ,, તિર્યફ પ્રચાર. અ પૂતર - , , અધોગામી પ્રચાર. પૃથ્વીતાવ સમગામી પ્રચાર, અગ્નિતત્વ , સમર્ધ્વગામી પ્રચાર. કાર્ય વિચાર મમત્વનો ....સાધકે પોતે શું કાર્ય કરવું તેના વિચારથી સાધકને કાર્યસિદ્ધિ વિષે સમજૂતિ મળે. ભાવાર્થ નાસિકાથી મંદ મંદ વાયુનો જે પ્રચાર તે સ્વરોદયની ભાષામાં તત્ત્વ કહેવાય છે. તે ઉપરથી કાની સદ્ધ અસિદ્ધિને વિચાર થઈ શકે છે. મૃદુ ખર, શુભ, દુર્ભાગ, સ્થિર, અથર, શત્ર, કંદ વગેરે કાર્યોમાં સાધક જે પિતાને વિચારવા જેવું હોય તે અંગીકાર કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org