SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ 39 ( પવનાભ્યાસથી પૂરણા પ્રમાની સાધના) મળ:– ઇમ કરે પવનાભ્યાસ, ક્ષુધા તૃષા જીતવા રે, કિં વર્ણ રૂપ રસ ગંધ શબ્દ ગુણ સાધવા રે, કિં શo; ઈન્દ્રિય વિષય વિકાર તણે વશિ નવિ હોઈ રે, કિં તo, ઈમ કરતાં બ્રહ્મરંધ્ર લહી સિદ્ધિ નૈ જઈ રે, કિં લ....૯ એ - ઈણિ પરિ પવનાભ્યાસ કરતે ક્ષુધા તૃષા જીત. પૂરણા પ્રમ નામ સાધના પામઈ. બે પરવાહ તે પૂરણ પ્રમા નામ સાધના કહિઈ. તેહને વિચાર નિગમ ચિંતામણિથી જાણ. તેહથી વર્ણ, રસ, ગંધ, શબ્દ ગુણ સર્વ સધાઈ. અશુભ શુભ થાઈ. તે હવે પ્રાણી ઈદ્રિય વિષય વિકારનઈ વિશિ ન થાઈ. ધ્યાન થિરતા રહઈ. ઈમ કરતાં બ્રહ્મરંધ્ર જ્ઞાનમાર્ગ પામીનઈ સિદ્ધિને જોઈ. એતલઈ રૂપાતીત ધ્યાનના ગ્યતા હોઈ. ગનલિકા બાંધીનઈ શુદ્ધાતમ સેરી નિહાલઈ...૯ શબ્દાર્થ - વગુણ .... ....ચક્ષુમાં વાયુને ધારી રાખવાથી વર્ણનુ-રૂપનું જ્ઞાન થાય છે. રસગુણ ....જીભના અગ્રભાગ ઉપર વાયુને ધારી રાખવાથી સર્વ જાતના રસનું જ્ઞાન થાય છે. ગંધગુણ -નાસિકાના અગ્રભાગ ઉપર વાયુને ધારી રાખવાથી ગંધનું જ્ઞાન થાય છે. શબ્દગુણ . . કર્ણના અગ્રભાગ ઉપર વાયુને ધારી રાખવાથી શબ્દનું જ્ઞાન થાય છે. ભાવાર્થ - આવી રીતે પવનને અભ્યાસ કરવાથી સુધા અને તૃષા ઉપર વિજય મળે છે. અર્થાત પૂરણ પ્રમાં નામની સાધના પ્રાપ્ત થાય છે. સુધા અને તૃષાની “બેપરવા " તે જ પૂરણ પ્રમ સાધના છે. તેના વિષે વધારે વિચારણા કરવી હોય તે નિગમ ચિંતામણિ ગ્રંથ જે. તેનાથી વર્ણ, રૂપ, 23, ગંધ અને શબ્દના ગુણો–સર્વ સાધી શકાય છે, અશુભ શુભ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy