SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ હાઈ 3/3 ( ધ્યાનસિદ્ધિ માટે પ્રાણાયામ–તેના પ્રકારે ) મૂળ:– રચક પૂરક કુંભક પ્રત્યાહારથી રે, કિ મe, ભા(તા) નાસાત(ન)ન-દ્વાર વાયુ પ્રચારથી રે, કિં વા; યતનાઈ કરે છે તે શાંતિ કહી જઈ રે. કિં શાં, ઉત્તર અધર તે વાયુ વ્યાધિદ્યાત કી રે. કિં વ્યા . 3 ટો :- કોઈક પ્રાણું ધ્યાનસિદ્ધિની કાજઈ પ્રથમ પ્રાણાયામ કરઈ તે પ્રાણાયામ પવન * પ્રાણાયામ પ્રાણાયામ વિષે યોગશાસ્ત્રના પાંચમા પ્રકાશમાં આપેલી વિશેષ વિગત નીચે પ્રમાણે છે. પ્રાણાયામથી માત્ર પ્રાણુને જય નથી થતો; પરંતુ પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન એ પાંચે વાયુને જય થઈ શકે છે. પરંતુ તે માટે તે પાંચેના સ્થાન, વર્ણ, ક્રિયા અર્થ અને બીજ જાણવા જોઇએ. નાસાગ, હૃદય, નાભિ તથા પગના અંગૂઠાના છેડા એ “પ્રાણ”નાં સ્થાન છે. પ્રાણને વણ લીલે છે. નાસાદિ સ્થાને વિષે રેચક અને પૂરક વારંવાર કરવાથી તે “ગમાગમગ કુંભક ( ધારણ”) કરવાથી તેને જય થઈ શકે છે. “અપાન વાયુના વણ કાળે છે. ગ્રીવાની પાછળની બે નાડીએ, પીઠ, પીઠનો છેડો અને બે પાનીઓ એ તેનાં સ્થાન છે; તથા તે સ્થાને વિષે રેચક અને પૂરક વારંવાર કરવાથી તેનો જય થઈ શકે છે. “સમાન” વાયુનો વર્ણ વેત છે. હદય. નાભિ અને સર્વ સંધિઓ તેનાં રસ્થાન છે; તે સ્થાને વિષે વારંવાર રેચક–પૂરક કરવાથી તેને જય થાય છે. “ઉદાન” વાયુને વર્ણ લાલ છે. હદય, કંઠ, તાલુ, ભ્રમરની વચ્ચેનો ભાગ અને માથે (મૂર્ધા) એ તેનાં સ્થાન છે. નાક વડે બહારથી પવન ખેંચી, હદયાદ સ્થાનમાં તેને સ્થાપી. તેને ઊંચે આવતો બળપૂર્વક રેકવાથી ( ગત્યાગતિનિયોગ” ) તેને ય થઈ શકે છે, “વ્યાનને વણ મેઘધનુષ જેવો જ છે. તેનું સ્થાન સર્વ વચા છે; તથા રેચક અને પૂરકના ક્રમથી કુંભકને અભ્યાસ કરવાથી તેને જ થઈ શકે છે. પ્રાણનું ધ્યાનબીજ જ છે; અપાનનું છે; સમાનનું છે; ઉદાનનું શું છે, અને બાનનું સ્ત્ર છે. પ્રાણનો ય કરવાથી જઠરાગ્નિની પ્રબળતા, દીધેશ્વાસ, વાયુને જય અને શરીરના લઘતા પ્રાપ્ત થાય છે. સમાન અને અપાનને જય કરવાથી ઘા જલદી રુઝાય છે. હાડકાં વગેરે ભાંગ્યા હોય તો જલદી સંધાય છે, ઉદરાગ્નિ પ્રબળ થાય છે, મળમૂત્ર ઓછાં થાય છે, અને વ્યાધિઓ ર થાય છે. ઉદાનનો જય કરવાથી મૃત્યુકાળે પિતાની મરજી મુજબ ઉત્ક્રાંતિ કરી શકાય છે; તથા કાદવ. કાંટા વગેરેથી બાધા થતી નથી. વ્યાનનો જય કરવાથી ટાઢ તડકાની પીડા થતી નથી. કાંતિ વધે છે અને અગિતા પ્રાપ્ત થાય છે. જે જે સ્થાને રોગ પીડા કરતો હોય તે તે સ્થાને પ્રાણાદિ વાયુ ધારણ કરવાથી, તે રોગ દૂર થાય છે. (યો. શા. ગે, પટેલ પુ. 148-150 ) 13 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy