SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ [ 74 ] ઢાળ 2/2 નિવિકલ૫ ગુણ ... સંકલ્પ વિક૯૫ રહિત દશા. (વિક૯૫ એટલે શબ્દ, અર્થ અને જ્ઞાનને પરસ્પર ભેદ હોવા છતાં તેમાં અભેદબુદ્ધિ થાય તે. નિર્વિકલ્પજ્ઞાન તે ભેદબુદ્ધિ બરાબર સમજાય તેવું શાસ્ત્રજ્ઞાન, અથવા શ્રુતજ્ઞાન. -માનસિક વૃત્તિઓને સંપૂર્ણ નિરોધ. જેને શુદ્ધ ઉપયોગ કહે છે. ભાવાર્થ ચાર ધ્યાને પિકી છેલ્લાં બે ધ્યાન (1 ધર્મધ્યાન અને 2 શુકલધ્યાન) શ્રેષ્ઠ છે. ધર્મધ્યાનઃ સરાગચારિત્રીને હોય અને તે સકામ નિજેરાનું કારણ છે. ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધીમાં જે ભાવચારિત્ર હોય છે તે સરાગ સંયમ અથવા સરાગ ચારિત્ર કહેવાય છે. શુકલધ્યાન તે આત્માને કર્મના આવરણેથી રહિત થવામાં કારણ છે. અને તે શ્રેણિપર ચઢેલા મહામુનિને હેય. આ બે ધ્યાનમાં ચડ્યું તે ત્રીજાથી વિશેષ (ચઢીયાતા) ગુણનું ધારક છે. અને તે (બને) સંસારના કારણભૂત નથી. ધર્મધ્યાન આત્મામાં પ્રગટ થતાં નીચે મુજબની સ્થિતિ થાય - (1) Fઆર્તધ્યાન અને રૌદ્રધ્યાન ચાલ્યાં જાય. (2) નારકી અને તિર્યંચગતિનું મૂળ કારણ તેનાથી ટળે. (3) સંકલ્પ વિકલ્પ રહિત દશા પ્રગટે, એટલે કે નિવિક૯પ ગુણ ઉત્પન્ન થાય. () બધિબીજ ભવાન્તરમાં સુલભ થાય, અને (૫અશુભ સંકલ્પ ઉત્પન્ન થાય નહીં...૨ વિવરણ: - ધાર્મિક વિષયનું ચિંતન તે “ધર્મધ્યાન” અને આત્માના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન તે શુકલધ્યાન” એ બને-ધર્મ અને શુકલધ્યાન મોક્ષસુખની પ્રાપ્તિના મૂળ ઉપાય છે. ધર્મ ધ્યાન કરતાં શુકલધ્યાન વિશેષ ગુણવાળું છે; પરંતુ શુકલધ્યાન અમુક અસાધારણ બાંધાવાળા તથા “પૂર્વ” નામનાં શાસ્ત્રો જાણનારને જ સંભવી શકે છે. તે ધ્યાન વડે જ સીધો કર્મનો ક્ષય થતાં મોક્ષ પ્રાપ્ત થાય છે. સર્વત્ર સમબુદ્ધિ પ્રાપ્ત થઈ હોય તેવા યેગી જ ધ્યાન કરી શકે છે અને ધ્યાનથી જ તેવી સમબુદ્ધિ પ્રાપ્ત થાય છે, તેથી તે અને અન્યનાં કારણ છે...૨ સ્થાવતુ ઘર્મદાન[... + વાઘાનિસાનં શુટ... –પો, ર, ક આર્તધ્યાનની હાજરીમાં આયુષ્યને બંધ પડે તો તિર્યંચગતિનો પડે. * રૌદ્રધ્યાનની હાજરીમાં આયુષ્યનો બંધ પડે તો નરક ગતિને પડે. જ સમતાની સાધના વગર ધ્યાન કરાય તે કેરી વિડંબના છે. -o. શા. 4/112 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy