SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ [34] ઢાળ 1/3 પ્રગટયો શુભ સંકલ્પ પ્રધાન, આપ્યું પ્રથમ શુદ્ધાતમ ધ્યાન..૩ ટો - તે કિમ જાણી તે કહઈ છ– વિનય 1, વિવેક 2, વચન 3, એ ત્રિની શુદ્ધિ કરનઈ થાઈ. તિઈ કરી મિથ્યાભાવ ભ્રાન્તિ ભ્રમ વિપર્યાસનઈ નાશ પમાડઈ. તિવારા પ્રગટ કહતાં પ્રધાન શુભ સંકલ્પ પ્રગટઈ. તેણે સ્યુ થાઈ. શુદ્ધાતમનું જ ધ્યાન ચિત્તનઈં આપઈ અન્ય અશુભ સંક૯૫ વારઈ. તિવાઈ કેહનું અવલંબન કરઈ તે કહઈ છઈ...૩... શબ્દાર્થ - વચન............ અતીન્દ્રિય કે અરૂપી પદાર્થોના સ્વરૂપ નિર્ણયમાં સહાયક અનંત જ્ઞાની. એનાં વચન. તત્તભૂત પદાર્થોની યથાસ્થિત પ્રતીતિ કરાવે તેવા વચન. વિવેક......હેય તથા ઉપાદેયનું જ્ઞાન. વિનય..................તત્વભૂત પદાર્થોની યથાસ્થિત પ્રતીતિ અનુસાર આરાધના. સુદ્ધિ કરી......મિથ્યાત્વને ભાવ અગર તે બ્રાન્તિ કે વિપસને નાશ કરી. સમ્યગદર્શન નથી, કેમકે એનું પરિણામ મોક્ષ પ્રાપ્તિ ન હોવાથી એનાથી સંસાર જ વધે છે; પરન્તુ આ ધાર્મિક વિકાસને માટે જે તનિશ્ચયની રુચિ ફક્ત આત્માની તૃતિ માટે થાય છે તે સમ્યગદર્શન છે. અહિં જે જ્ઞાનની આધ્યાત્મિક ઉત્ક્રાંતિ થાય તે સમ્યગજ્ઞાન અને જેનાથી સંસારવૃદ્ધિ અથવા આવ્યાત્મિક પતન થાય તે અસમ્યજ્ઞાન, એ દષ્ટિ મુખ્ય છે. એવો પણું સંભવ છે કે-સામગ્રી ઓછી હવાને કારણે સમ્યકત્વી જીવને કોઈ વાર કઈ વિષયમાં શંકા, બ્રમણ, અસ્પષ્ટ જ્ઞાન પણ થાય, છતાં તે મયગષક અને કદાગ્રહરહિત હોવાથી પોતાનાથી મહાન, યથાર્થ જ્ઞાનવાળા અને વિશેષદર્શી પૂશ્વના આશ્રયથી પોતાની ભૂલ સુધારી લેવા હંમેશાં ઉત્સુક હોય છે ને સુધારી પણ લે છે. તે પોતાના જ્ઞાનનો ઉચાણ મખ્યતયા વાસનાનાં પાષણમાં ન કરતાં આધ્યાત્મિક વિકાસમાં જ કરે છે. જેથી કરી સમ્યવિપ્રાપ્તિનું મુખ્ય કારણ જ્ઞાનાવરણના ક્ષયોપશમ ઉપર નહિ, પરંતુ દર્શનમોહના નિરાસ ઉપર છે. શુભ સંક૯પ-ધર્મબીજની લાયકાતવાળા છવમાં ધર્મબીજનું વાવેતર થયા બાદ દેશનાદિ દ્વારા જે એનું સિંચન કરવામાં આવે, તે અંતમાં સદ્ધર્મની એટલે લેકોત્તર ધર્મની પ્રાપ્તિ થઈ શકે છે. એ લેટેનર ધમ વારતવિક નિર્મળ ચિત્તરૂં 5 છે અને એ નિમળ ચિતના શુભ પરિણામજનિત શુભ અનુદાનરૂપ છે. જયાં સુધી મળનો વિગમ થતો નથી, ત્યાં સુધી વાસ્તવિક ધર્મનો પ્રાદુર્ભાવ થત નથી. રાગ, દ્વેષ અને મોહ એ મળરૂપ છે. તેમનો સમ્યજ્ઞાન અને સમ્યફક્રિયાધારા વિગમ થાય છે. એ વિગમકારા જેટલી શુભ પરિણતિ થાય એટલે કે-જેટલા શુભ સંકલ્પો થાય, તેટલા અંશમાં ધમની પુષ્ટિ થાય છે. એ શુભ ઉપયોગને જ “સવિકપ સમાધિ” કહેવામાં આવે છે. એના દ્વારા પયાનુબંધી પુણ્યનું ઉપાર્જન અને દઢીકરણ થાય છે તથા એ રાણાદિના વિગમથી જે ચિત્તની વાતવિક શદ્ધિ થાય તો કમની નજર થાય છે અને આત્મા શદ્ધ દશામાં સ્થિર થાય છે. આ શુદ્ધ દશાને “શુદ્ધ ઉપયોગ” કહેવાય છે, જે નિર્વિકલ્પ દશારૂપ છે; જેમાં એકત્વને આવિષ્કાર થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy