SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહર' તેાત્ર સ્વાધ્યાય : ૧૫ : પરંતુ તેમ નથી અને તેથી જ જ્યારે જ્યારે શાસન ઉપર, ચતુર્વિધ સ’ઘ ઉપર, ચૈત્યેા ઉપર આપત્તિએ આવી છે, ત્યારે ત્યારે પૂર્વાચાર્યોંએ તે તે આપત્તિએનું નિવારણ મ`ત્રા દ્વારા પણ કર્યાના સેકડા દૃષ્ટાન્તા ઉપલબ્ધ થાય છે. (૧૭) પ્રશ્ન. ભદ્રબાહુસ્વામીએ ઉપસર્ગના નિવારણ માટે ચાવીસ તીથ કરેમાંથી કેવળ શ્રી પાર્શ્વનાથ સ્વામીનું જ સ્તવનામય Ôાત્ર શા માટે રચ્યું? વાન ઉત્તર. ચાર્વીસેય તીથ 'કરાનુ નામ, સ્મરણ કે ધ્યાન ઉપદ્રવાને નિવારનાર છે. પરંતુ ભગ શ્રી પાર્શ્વનાથસ્વામી વિશિષ્ટપુણ્યપ્રકૃતિસંપન્ન હતા, પુરુષાદાનીય હતા, જેમની પૂજા, ભક્તિ, નામસ્મરણ, ગુણગાન, આ અવસર્પિણીની પૂર્વે ની ઉત્સર્પિણીથી ચાલુ હતા તેથી તેમના નામસ્મરણ કે ધ્યાનનું બલ ઉત્કૃષ્ટ કોટિનું ફલદાયક હાવાથી તે પરમેશ્વરના સ્તવનામય સ્તોત્રની રચના કરી છે. | (૧૮) પ્રશ્ન. ઉવસગ્ગહર તેંત્રના પાઠ માત્રથી પૂર્વકાલમાં નાગરાજ ધરણેન્દ્ર પ્રત્યક્ષ હાજર થતા હતા તે વાત સત્ય છે ? ઉત્તર. જિનસૂરમુનિવૃત પ્રિય કરનૃપકથામાં જણાવ્યું છે કે પ્રથમ આ સ્તંત્રમાં છઠ્ઠી ગાથા પણ હતી. તેના સ્મરણથી ધરણેન્દ્ર તરતજ પ્રત્યક્ષ થતા હતા અને કષ્ટનું નિવારણ કરતા હતા. (૧૯) પ્રશ્ન તે છઠ્ઠી ગાથા કયી હતી ? ઉત્તર. જો ઉવસગ્ગહર તેંત્રમાં છઠ્ઠી ગાથા હૈાય તે ય હાલ તે ઉપલબ્ધ નથી કારણ કે ધરણેન્દ્રે આવીને આચાય ભદ્રમહુસ્વામીને વિનંતિ કરી કે “આ તેંત્રના પ્રમાવથી મારે આ શ્તાત્રનું સ્મરણ કરનાર પાસે વારંવાર આવવું પડે છે માટે આપ છઠ્ઠી ગાથા સહરી લે. હવેથી માત્ર પાંચ ગાથાઓનું સ્મરણ કરવાથી પણ હું સાંનિધ્ય કરતા રહીશ.' તેથી છઠ્ઠી ગાથા આચાર્ય ભદ્રબાહુસ્વામીએ સહરી લીધી અને ત્યારથી ઉવસગ્ગહર તેંત્ર પાંચ ગાથા પ્રમાણુ રહ્યું એવી કિંવદન્તી છે. (૨૦) પ્રશ્ન. સંઘુઓ પદના અથ સારી રીતે રતાયેલા' છે તે સારી રીતે એટલે શું? ઉત્તર. ‘સારી રીતે’ એટલે ‘સ્નેહપૂર્વક' એમ સમજવું. ભગવતી સૂત્રના ૧૪મા શતકના છ મા ઉદ્દેશામાં ભગવાન શ્રીવ માનસ્વામીએ શ્રીગૌતમ ગણધરને આપેલા પ્રત્યુ ત્તરમાં કહ્યું છે કે ‘વિસંક્યુપ્રોત્તિ મે જોયમા' આ પદની ભગવતી સૂત્રની અભય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001510
Book TitleUvassaggaharam stotra Swadhyay
Original Sutra AuthorBhadrabahuswami
AuthorAmrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1971
Total Pages276
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Stotra, & Occult
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy