SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહર સ્તાત્ર સ્વાધ્યાય (૯૨) યોમાારસ્વરવ-આકાશના જેવા સ્વરૂપવાળા. (૯૩) હોાજોાયમાલ-લેક તથા અલાકના સ્વરૂપના ભાસ કરનાર અને કરાવનાર. (૯૪) જ્ઞાનાત્મા-જ્ઞાનમય છે આત્મા જેમના એવા. : ૧૫૭ : (૯૫) પરમાનન્દ્-ઉત્કૃષ્ટ છે આનંદ જેમને એવા. (૯૬) પ્રાળા ઢ-૬શ પ્રાણના વળગણથી ફરીથી સ'સારમાં જેમને ઉગવાનું નથી. (૯૭) મનઃસ્થિતિ-માત્ર મનરૂપ છે સ્થિતિ જેમની એવા. (૯૮) મન:સાધ્ય-મનથી જે સિદ્ધ થઇ શકે (સાધી શકાય) એવા. (૯૯) મનોધ્યેય-મનમાં ધ્યાન કરવા ચૈાગ્ય. (૧૦૦) મનોદચ-મનથી દેખી શકાય એવા. (૧૦૧) વરાપર-ઉત્કૃષ્ટ અને બીજા દેવાથી ભિન્ન સ્વરૂપવાળા. (૧૦૨) સર્વતીર્થમય-સતી સ્વરૂપ. (૧૦૩) નિત્ય-અક્ષયસ્થિતિવાળા હેાવાથી હંમેશના. (૧૦૪) સર્વમચ-સર્વદેવવાળા (જઘન્યથી ક્રોડ દેવતા જેમની સેવા કરે છે એવા). (૧૦૫) મુ-ઉત્કૃષ્ટ સ્વરૂપવાળા થએલા. (૧૦૬) માવાન્-ભગ શબ્દના ૧૪ અથ થાય છે, તેમાંથી પહેલા અને છેલ્લા અને બાદ કરતાં બાકીના બાર અર્થના ગુણુાવાળા. (૧૦૭) સર્વતવેશ-સર્વ જીવાજીવાદિ તત્ત્વના પ્રકાશ-ઉપદેશ કરનાર હેાવાથી તે તત્ત્વાના ઇશ્વર. (૧૦૮) શિવત્રીસૌયાચ-મેાક્ષ લક્ષ્મીના સુખને આપનાર. આ પ્રમાણે સર્વ વસ્તુના જાણનાર અને જગતના ગુરુ એવા શ્રીપાર્શ્વનાથપ્રભુના ઉચ્ચ ૧૦૮ વિશેષણા આ સ્થળે જણાવ્યા છે. (૧૫) પરમ પવિત્ર, ધ્યાન કરવા ચેાગ્ય, પરમ આનંદના દેનારા, હંમેશાં ભુક્તિ તથા મુક્તિના આપનાર અને મગળના આપનાર આ ૧૦૮ વિશેષણ્ણા (પાર્શ્વનાથપ્રભુના) જાણવા. (૧૬) ( શ્રી મ`ત્રાધિરાજ સ્તાત્ર) જૈન સ્તાત્ર સદેહ પૃ. ૩૩૨-૩૩૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001510
Book TitleUvassaggaharam stotra Swadhyay
Original Sutra AuthorBhadrabahuswami
AuthorAmrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1971
Total Pages276
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Stotra, & Occult
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy