________________
૭૨૮
છે. ીના અંગાપાંગાદિ જેવા વિગેરેમાં રતિભાવનું નિર્માણ થાય છે. કામશાસ્ત્ર સુરત ક્રીડાને રતિક્રીડાના રૂપમાં બતાવે છે. અહીં પણ તિના અથ આનંદ જ કર્યાં છે. પરંતુ આ આનંદ કામ-શ્રૃંગારના છે. વિષય-વાસનાને છે. સામે જેવા પદાર્થ છે તદનુસાર જીવ તેમાં તિ માનીને આન ંદ કરે છે. આથી રતિ એ પ્રિય, અનુકૂળ પદાર્થાંમાં આનઃ–સુખનો અનુભવ કરાવે છે અને ખીજે ખરાખર એનાથી વિપરીત અર્પિત ભાવ છે. શૃંગાર રસમાં વિરહ–વેદના વિયેાગના દુઃખનેા અનુભવ કરાવનાર અરતિ છે. વિરહાગ્નિથી પીડિત જીવ અરિતના આશ્રય કરે છે. રતિના પ્રતિપક્ષી ભાવ અતિ છે રતિ અતિ એક જ સિક્કાની એ આજુ છે. સિક્કો એક જ છે પણ છાપની દિશા જુદી છે. તે જ રીતે વસ્તુ અને વ્યક્તિ એક જ રહે છે, અને અનુકૂળતા કે પ્રતિકૂળતાના કારણે રતિઅરતિ ભાવ ભિન્ન ભિન્ન થાય છે.
ચિત્ત અરતિ–રતિ પાંખશુંજી, ઉડે પોંખી રે નિત્ય, પિંજર શુદ્ધ સમાધિ મે'જી, રૂ ંધ્યા રહે તે મિત્ત.”
અહી' ચિત્ત મનને પોંખીની ઉપમા આપી છે. મનુષ્યનુ મન એક પક્ષી જેવુ છે અને પક્ષીને જેમ એ પાંખા હેાય છે તે જ રીતે મનરૂપી પક્ષીને રતિ-અતિરૂપે એ પાંખા હૈાય છે. આ બે પાંખાના સહારે મન ઉડે છે. અરે, તિય ચ ગતિમાં તેા પક્ષી ઉડતા ઉડતા કયારે થાકી પણ્ જાય છે અને થાકીને વિશ્રાંતિ માટે કયાંક એસી પણ જાય છે, પરંતુ આ મનરૂપી પક્ષી કયારેય થાકતું જ નથી. તિ-અતિ સ્વરૂપ તેની પાંખા બહુ મજમુત છે. આ મન તે રાત-દિવસ, શહેર-ગામ, નગર, રણ વગેરે કાંઈ જોતું નથી અને નિર'તર ઉડી રહ્યુ છે. કયારેક રતિમાં તે કયારેક અરતિમાં, કયારેક સુખાનુભૂતિમાં તા કયારેક દુઃખાનુભૂતિમાં તેનું ઉડ્ડયન અવિરત ચાલુ છે, આથી મહાપુરૂષા કહે છે કે આનું ઉડ્ડયન રાકવા માટે દેહનુ આ પાંજરૂ કામ નહીં લાગે. આ ઇંડુ પિ'જરમાંથી તા તે ભાગી જાય છે. હવે જો તે સમાધિરૂપી પિ'જરામાં પૂરી રાખે। તે તે સ્થિર રહી શકશે. રતિ-અતિની વૃત્તિ ઓછી કરવાથી મન શાંત રહેશે એ જ ઉત્તમ વિકલ્પ છે. ચિત્તની અસ્થિરતા જ મનને રતિ-અતિ ભાવમાં પરિભ્રમણ કરાવે છે. મનને રૂચિકર લાગે તેમાં રતિ માનવી અને જે અરૂચિકર લાગે તેમાં અતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org