SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૨ કરીને સ'સારમાં પ્રત્યેક ભવમાં કમઠ પેાતાના જ નાના ભાઈ મરુભૂતિને મારતે રહ્યો. પરંતુ અંતે મરુભૂતિ દસમા જન્મમાં પાર્શ્વનાથ તીથ કર બનીને મેક્ષમાં ગયા અને ત્યાં આ વૈરની પરપરાના અન્ત આવ્યું. એ જ પ્રમાણે બીજી વૈરની પરપરા અગ્નિશમાં અને ગુસેનની નવ નવ ભવ સુધી ચાલી. પ્રત્યેક જન્મમાં અગ્નિશર્માના જીવ ગુણુસેનને વર્ષ કરતા રહ્યો તે શું પરિણામ આવી શકે? દ્વેષ નિયાણાના આ સંસાર હ. આ તેા તીર્થંકરાના જીવનની વાત થઈ તેએ માક્ષગામી હતા છતાં તેની ભવપરપરા જો આવી ચાલે તે આજે આપણી તે શું દશા થશે? શું આજે કાઈ એક પણ જીવ એવા જોવા મળે કે જેના જીવનમાં રાગ અને દ્વેષના લેશ પણ ન હોય ? સમુદ્રનું પાણી હાય અને ખારૂં' ન હેાય એવું બની શકે ખરૂ? એવી જ રીતે સંસારમાં સંસારી જીવને રાગ-દ્વેષ ન હેાય એવુ કઈ રીતે બની શકે? રાગથી પણ નુકશાન થાય છે • દ્વેષથી ભયંકર નુકશાન થાય છે એ તેા પ્રત્યક્ષ અનુભવની વાત છે. પણ રાગથી નુકશાન થાય છે એ વાત માનવા માટે ઘણા તૈયાર નથી. જો રાગથી સસારને રથ સડસડાટ ચાલતા હોય તે તે લેાકેાને પ્રિય બને છે. લેાકેા તેમાં આસક્ત બને છે, અને એ જ એમનુ લક્ષ્ય અને છે. પણ આ ગભીર ભૂલ છે, રાગી પ્રશ્ન કરે છે કે અમારે પતિ-પત્નીને! સમધ કયારેય કષાયથી પ્રદુષિત નથી થયેા, ઝઘડાનુ નામ માત્ર પણ અમે સાંભળ્યું નથી તેા પછી તે સુખદ સંસારને મનેહર શા માટે ન માનવા ? એમાં ખાટું શું છે? પણ્ અહીં જ્ઞાનીના દિવ્ય ચક્ષુથી અવલાકન કરવાની જરૂર છે, ચાક્કસ તમે તમારા ગધેડાની અપેક્ષાએ ઘેાડાને સારી કહેા છે. અથવા સાપની અપેક્ષાએ ઉંદરને સારા કહેા છે. ? પરંતુ શુ ઘેાડા કે ઉંદર નુકશાન નથી કરતા? જેવી રીતે ગધેડો લાત મારે છે, તેવી જ રીતે ઘેાડે પણ લાત મારે છે. ઘેાડા પણ પોતાની પીઠ ઉપરથી કયારેક સવારને પાડી પણ નાખે છે! અને ત્યારે વાગે પણ્ છે હાડકાં ખાખરા થઈ જતાં હાય છે. દ્વેષ સાપનાં જેવા છે. સીધા જ ડંખે છે, અને તેના વિષની અસરથી માણસ મરી પણ જાય છે. પરંતુ ઉ ંદર ડંખ નથી દેતે. એનામાં ઝેર પણ નથી. નિવિષ દર તમે ઉંઘતા હૈ ત્યારે ફૂંક મારીને તમારા પગની ચામડી કાપી લે છે તમને ખબર પણ ન પડે, પરંતુ ધીરે ધીરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001498
Book TitlePapni Saja Bhare Part 13
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy