SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૭ આત્માના આઠ ગુણે અને તેના આવારક આઠ કમેક 1 આત્માના આઠ ગુણ અને તેના આવક 1 -આઠ કમેન્ટ - - - નાવરણયડ આયુષ્યકમેH. દ અક્ષયસ્થિતિ • અનન્ત શાન અનંત : proto O 3 અનcવારિક - અનામી -- ના વીર્ય નામ ડમ 14 પરંતુ આ વિચારીએ કે આ વર્ગણાઓને ખેંચવા માટે આત્માને કોની જરૂર પડી ? જ્યારે આત્માએ પોતાના મૂળભૂત યથાર્થ આત્મગુણેની એક તરફ ઉપેક્ષા કરીને સ્વસ્વરૂપથી બહાર વિભાવદશામાં ગ, તે શા માટે ગયા ? કારણ કે દેહાદિની રચના કરવાની ઈચ્છા થઈ, બાહ્ય વર્ણ-ગંધ-રસ સ્પર્શ યુક્ત પુદ્ગલના પ્રત્યે આકર્ષણ એજ જીવને રાગ ભાવ છે, આકર્ષણ-પ્રત્યાકર્ષણ જ રાગ-દ્વેષની વૃત્તિ છે. જીવે આ રાગ-દ્વેષની વૃત્તિથી જે કામણ વગંણાને ખેંચી અને પિતાની અંદર સમાવી અને એક એક આમપ્રદેશ પર અનનત અનન્ત કામણ વણને ઢગલો ઉભે કર્યો તેજ કર્મ કહેવાય છે. જેવી રીતે દૂધ-ચાના તપેલા ઉપર ઢાંકણ રાખી ઢાંકી દેવાય છે. જેમ ઘરમાં ટાઇફસ પર ધૂળના રજકણ છવાય જાય છે એવી રીતે આમાએ સ્વભાવને ભૂલીને વિભાવ દશામાં જઈને જે કામણ વર્ગને ગ્રહણ કરી તે આત્માના એક એક પ્રદેશ પર છવાઈ જાય છે અને આ ક્રિયા કરતા અનંત કાળ વીતી ગયા. આજે તે પ્રત્યેક આત્માના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001498
Book TitlePapni Saja Bhare Part 13
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy