________________
૪૫૮
(૬) માન પાપ સ્થાનકની સઝાય.
પાપ સ્થાનક કહે સાતમું શ્રી જિનરાજ એ, માન માનવને હેય, દુરિત શિરતાજ એ, આઠ શિખર ગિરિરાજ તણું આડા વેલે, નાવે વિમલા લેક તિહાં કિમ તમ ટલે? પ્રજ્ઞ–મદ તપમદ વલી ગાત્ર મર્દ ભર્યા, આજીવિકા મદવંત ન મુક્તિ અંગી કર્યા, ક્ષપશમ અનુસાર જે એહ ગુણ વહે,
મદ કરે. એહમાં? નિર્મદ સુખ લહે ઉચ્ચભાવ દગ દેશે મદ જવર આકરે, હોય તેહને પ્રતિકાર કહે મુનિવર ખરે, પૂર્વ પુરૂષ સિંધુરથી લઘુતા ભાવવું, શુદ્ધ ભાવન તે પાવન શિવ સાધન નવું.... માને છેવું રાજ્ય લંકાનું રાવણે, નરનું માન હરે હરિ આવી અિરાવણે, સ્થૂલિભદ્ર કૃત-મદથી પામ્યા વિકાર એ, માને જીવને આવે નરક અધિકાર એ.... વિનય-ત-તપ-શીલ વિવર્ગ હણે સવે, માન તે જ્ઞાનને ભંજક હવે ભવ ભવે, લૂપક છેક વિવેક-નયનને માન છે, એહ જે છાંડે તાસ ન દુઃખ રહે પછે... માને બાહુબલી વરસ લગે કાઉસગ્ય રહ્યા, નિર્મલ ચકી સેવક દેય મુનિ સમ કહ્યા, સાવધાન ત્યજી માન જે ધ્યાન ધવલ ધરે, પરમા-સુજસ–૨માં તસ આલિંગન કરે....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org