SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૪પ૭ જરૂરી છે. સ્વાભિમાન Self Respect અથવા સ્વવ્યક્તિત્વસ્થાપન Individuality થી જીવવું સારું છે. આ બધું સારું છે. અભિમાન ખરાબ છે. મનુષ્યના વિકાસ માટે એની ઈજજત-આબરૂને માટે સ્વાભિમાન તે મનુષ્ય જરૂર રાખવું જોઈએ. અપમાનથી અથવા અપમાનિત થતાં થતાં તે જીવન ન જીવે પણ સાથે સાથે કેઈનું અપમાન કરતાં કરતાં પણ મનુએ જીવન ન જીવવું જોઈએ. એનું પણ ધ્યાન રાખવું જોઈએ. જે તમે કેઈનું અપમાન કરશે તો તમારું અપમાન ચક્કસ થશે. કેનામાં વધારે શકિત છે? અભિમાન કરવામાં વધારે શક્તિ જોઈએ કે અપમાન સહન કરવામાં વધારે શક્તિ જોઈએ? કેણ મહાન છે? સીધે ન્યાય કરે. અભિમાન કરનાર મહાન છે કે અપમાન સહન કરનાર મહાન છે ? અભિમાન કરવામાં કેટલી શક્તિ જોઈએ? એક મિનિટમાં અભિમાન કરી શકાશે ? પરનું અપમાન સહન કરવામાં બહુ લાંબો વખત લાગશે. એટલે અપમાન સહન કરનાર મહાન છે. માટે છે. જેવી રીતે “ ચ મા ” કહેવામાં આવે છે તેવી જ રીતે સહન કરનાર સાધક છે. સહન કરવું તે સાધના છે. અભિમાન કષાયથી કેવી રીતે બચવું ? “ મા મવા કિછે ?' શ્રી વીર પ્રભુએ ફરમાવ્યું છે કે – મૃદુતા, નમ્રતાથી માન કષાચને જીતવે જોઈએ. કદાચ આજે આપણે માન અભિમાનને પૂરેપૂરું ન જીતી શકીએ તો પણ તેને ધીરે ધીરે ઓછું તો કરવું જ જોઈએ. માનમુક્તિ જ પ્રશય છે આપણે સદા નિરભિમાની બનીએ. શુભ-ભવતુ UF Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001495
Book TitlePapni Saja Bhare Part 10
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy