SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ |૧ જાતિ ૪૩૨ Jain Education International ૮ પ્રકારના મદ (અભિમાન) 1 ૨ |૩ ૪ |૫ લાલ કુલ અશ્વ મળ જ્ઞાતિ-જામ-જીરુ,ચૈ -વજી-૪પ-તપઃ શ્રુતૈઃ । આ રીતે ચેાગશાસ્ત્રમાં ઉપર જણાવવામાં આવેલા આઠ પ્રકારના મદ સ્થાને બતાવવામાં આવ્યા છે. અભિમાનના જુદા જુદા પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. અભિમાનની ઉત્પત્તિના મુખ્ય નિમિત્ત બનતાં કારણેા તથા તેને સહાયક બનતાં સ્થાને ખતાવવામાં આવ્યા છે. ઘણું ખરું સૌંસારમાં જીવાને જે જે વિષયામાં અભિમાન થાય છે તે આ આઠ મુખ્ય મદ્રસ્થાનકે છે. આ આઠ સ્થાનામાં, વિષયામાં જ ઘણુ ખરું. જીવેાને અભિમાન થાય છે. આ આઠે સિવાયના બીજા પણ વધારે મદ્રસ્થાના હાત તે તે પશુ જરૂર ગણાવત, જરૂર બતાવત. આ આઠે પ્રકાર બતાવનાર અનતજ્ઞાની સર્વજ્ઞ મહાપુરુષ હતા. તેથી તેમણે સમગ્ર સસારને જોઈને આ આઠે પ્રકાર બતાવ્યા છે તેથી તેમાં શંકાને કાઈ સ્થાન નથી. આપણને મળેલી ઊ'ચી જાતિ, ઊચ્ચ કુળ વગેરે જો આપણે ધ્યાન ન રાખીએ તે અભિમાન કરવાનું નિમિત્ત કારણ ઉદ્ગમ સ્થાન ઉત્પત્તિ સ્થાન બની શકે છે. દૃષ્ટાંત સહિત આ મદ્યસ્થાનનું સ્વરૂપ અને ફળ(૧) જાતિમદ એક વાત તે। નિશ્ચિત છે કે જીવ માત્ર સંસારમાં સારું-ખરાખ સુખરૂપ કે દુઃખરૂપ જે કંઇ પ્રાપ્ત કરે છે તે બધું પાતપેાતાના બાંધેલા શુભાશુભ પુણ્ય-પાપ કર્મો અનુસાર પ્રાપ્ત કરે છે. આઠ કર્માંમાંનુ એક કમ ગાત્રક છે. ગાત્ર કને લીધે જ જાતિ, કુળ વગેરે પ્રાપ્ત થાય છે. ગેાત્ર કમના નીચ ગેત્રમાં અને ઉચ્ચ ગેાત્ર કમ` એ એ મુખ્ય ભેદ છે. નીચ ગેાત્ર કર્માનુસાર જીવાને હલકી જાતિ, નીચ કુળ પ્રાપ્ત થાય છે અને ઉચ્ચ ગેાત્ર કર્માનુસાર ઉચ્ચ કુળ, ઉચ્ચ જાતિ પ્રાપ્ત થાય છે, વણ વ્યવસ્થા બતાવતાં વેદેએ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર જાતિએ બતાવવામાં |E | ૮ રૂપ તપ શ્રુત For Private & Personal Use Only { www.jainelibrary.org
SR No.001495
Book TitlePapni Saja Bhare Part 10
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy