________________
પ્રવચન–મું
છઠું પાપસ્થાનક – “ક્રોધ ક્રોધ કષાયને કેવી રીતે જીતીએ ?
પરમપૂજ્યપાદ પરમનાથ પરમહંન્ ચરમ તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં સેંકડો નમસ્કાર પૂર્વક.
कोहं माणं च मायं च, लोभं च पाववडढणं । वमे चत्तारि दोसे उ, इच्छन्तो हियमप्पणो ॥ પિતાના આત્માના હિતની ઈચ્છા રાખવાવાળા મનુષ્યોએ પાપને વધારનારા ક્રાધ-માન-માયા અને લોભ એ ચારે દોષને ત્યાગ કરે જોઈએ. આત્મ ગુણેને વિકાર-કષાય –
અનાદિ-અનંત ચરાચર આ વિશ્વમાં મૂળભૂત દ્રવ્ય બે જ છે. એક જીવ અને બીજે અજીવ. જીવ એક જ્ઞાન-દર્શન વગેરે ગુણવાળે ચેતન દ્રવ્ય છે. જ્યારે અજીવ જ્ઞાન-દર્શન વગેરેથી રહિત વણ-ગંધ રસ–સ્પર્શાત્મક જડ દ્રવ્ય છે. સ્વયં જ્ઞાનવાન આત્માના મુખ્ય આઠ ગુણોમાં ત્રીજો ગુણ છે “અનંત ચારિત્ર” અથવા “યથાખ્યાત સ્વરૂપ” અર્થાત્ યથા=જેવું પિતાનું શુદ્ધ સ્વરૂપ છે,” જે ખ્યાત=“કહેવાયું છે” તેવા શુદ્ધ સ્વરૂપને યથાખ્યાત કહ્યું. તેને જ અનંત ચારિત્ર ગુણ પણ કહે છે.
સંસારી અવસ્થામાં અનાદિ રાગ-દ્વેષના કારણે આત્મા મલિન જ છે. જેવી રીતે સેનું પ્રથમ અવસ્થામાં ખાણમાં જ મલિન છે, માટીની સાથે મળેલું છે તેવી રીતે આત્મા પણ નિગોદરૂપી ખાણમાં પ્રાથમિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org