SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ३८७ જ કેવી રીતે કરાય? આજીવિકા કેવી રીતે ચલાવીએ? આ રીતે ઘણા લેાકેા પ્રશ્ન કરે છે. પરંતુ બહુ ગ ંભીરતાથી વિચાર। તા તમને એમ લાગશે કે ... અરે. ૨ ... આ તે મે મારા સ્વભાવ તેવેા બનાવ્યે છે. માટે મને આવા વિચારો આવે છે, પરંતુ સંસારમાં કેટલાય પરિવાર એવા પણ છે જે ઘણી શાંતિથી પેાતાનો જીવન-વ્યવહાર ચલાવે છે. કેટલાક મૌન અવસ્થામાં પેાતાનુ જીવન વીતાવે છે, કેટલાંક કષાય વગર પેાતાનો સંસાર મહુ જ શાંતીથી વીતાવે છે. કોઈ તકલીફ નથી. તમે પહેલેથી જેવા સ્વભાવ મનાવા છે. તદનુસાર જીવન વ્યવહાર વીતાવી શકે છે. અરે ! થેાડુ' વિચાર! ! સ ંસાર ચલાવવા માટે તમે કષાયેાનો આશ્રય લેવા ગયા અને તે કારણે તમાગ સંસાર સે। ગણા વધી ગયા તા પછી તે વધી ગયેલા, બગડેલા લાખા વર્ષના અને લાખા જન્માનો સંસાર કાણુ સંભાળશે ? પછી શું કરશે? આ તા આગ બુઝાવવા ગયા અને મળી ગયા એવી વાત થઈ. આથી કાયાને ઉપશાંત કર્યાં વગર, ત્યાગ વિના કોઈ વિકલ્પ . જ નથી, એમાં જ આપણી બુદ્ધિમત્તા છે, વિશેષતા છે, લાભ છે. કષાયે એ જે ગુણાને રાકયા છે, દબાવ્યાં છે, તે ગુણેા તે તે કષાયાના ફ્ થવાથી પ્રગટ થશે. તે કયા ગુણા પ્રગટ થશે? જેવી રીતે સૂર્યની સામેથી વાદળ દૂર થવાથી ચારે માજુ પ્રકાશ ફેલાઈ જાય છે, આવરણ ખસેડી લેવાથી છૂપાયેલી ( ઢંકાયેલી) વસ્તુ પ્રગટ દેખાય છે તેવી રીતે કષાય . પણ આત્માની ઉપર આવરણ રૂપ કમ છે. તેને દૂર કરવાથી આત્મામાં રહેલા અનંત જ્ઞાનાદિ ગુણુ, અનંત ચારિત્ર, ચથાખ્યાત સ્વરૂપ વગેરે ગુણ્ણા પ્રગટ થવા લાગશે અને જે દિવસે સ`થા કષાયાનું આવરણ ખસી જશે તે દિવસે આત્મા સવગુણી વીતરાગી, સગુણ સપન્ન સર્વજ્ઞ-પૂનાની, પૂર્ણ સ્વરૂપી બની જશે. જેવી રીતે મેલ નાશ પામવાથી કપડાં શુદ્ધ સ્વરૂપને પામે તેવી રીતે કમરૂપ મેલ ધાવાઈ જવાથી આત્મા શુદ્ધ સ્વરૂપમાં પ્રગટ થાય છે. આથી કષાયેાના નાશ કરવા માટે જ્ઞાની ભગવા એ સેકડા ઉપાય બતાવ્યા છે. કયા કષાયને.. કેવી રીતે જીતીએ ? એ ખતાવતા કહ્યું કે उवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे । मायं चाऽज्जव भावेण, लोभं संतोसओ जिणे ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001494
Book TitlePapni Saja Bhare Part 09
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy