________________ પર શ્રી ધર્મનાથસ્વામિને નમઃ | પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયસુબોધસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. મુનિરાજ શ્રી અરવિજયજી મહારાજ ( રાષ્ટ્રભાષા રન-વર્ધા, સાહિત્યરત્ન-પ્રયાગ, ન્યાય દર્શનાચાર્ય –મુંબઈ ) આદિ મુનિ મંડળના વિ.સં. ૨૦૪પના જૈન નગરશ્રી સંઘમાં ચાતુર્માસદરમ્યાન શ્રી ધમનાથ પો. હે. જેનનગર .મૂ. જૈન સંઘ-અમદાવાદ - તરફથી યોજાયેલ 16 રવિવારીય - * ચાતુર્માસિક રવિવારીય ધાર્મિક શિક્ષણ શિબિર * ની અંતર્ગત ચાલતી પ. પૂ. મુનિરાજ શ્રી અરવિજયજી મહારાજના @ “પાપળી, સજા, ભારે” @ - વિષયક રવિવારીચ સચિત્ર જાહેર પ્રવચન શ્રેણિ –ની પ્રસ્તુત ત્રીજી પુસ્તિકા પ. પૂ. સાધવીજી શ્રી હેમલતા શ્રીજી મહારાજની શપ્રેરણાથી (તેમના સંસારી ભાઈ) શેઠ શ્રી ભોગીલાલ સાકરચંદ શાહ ભાવનગરવાલા આદિ પરિવારના ઉદાર સૌજન્યથી પ્રસ્તુત પુસ્તિકા છપાવી પ્રસિદ્ધ કરવામાં આવી છે. મુદ્રક : સાગર પ્રિન્ટસ