SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધકોના હૃદય-મદિરમાં જ રહેવાનુ નકકી કર્યુ” હતું. તેમના આ અણુકલ્પ્યા નિ યથી, તેમના લાખા ચાહકો ભારે ગેલમાં આવી ગયા હતા અને આન ક્રાતિરેકથી નાચી ઊઠવ્યા હતા. મેાડેથી, જૈન ઉપાશ્રયમાં ઊભા કરાયેલા ભવ્ય વ્યાખ્યાનમડપમાં, પ પણુના સ્વાગતાથે યેાજાયેલા એક જાહેર સમારામાં, સમારેાહના અધ્યક્ષ અને મુખ્ય વક્તા જૈન આચાય મહારાજે, પેાતાના સ્વાગત-પ્રવચનમાં, ત્યાં ઉપસ્થિત હજારો પર્યુ ષણ પ્રેમીને ‘પર્યુષણ’ના પરિચય આપતાં કહ્યું હતુ કે ઃ પયુ ષણ એટલે પુણ્યનુ પાષણ. પયુ ષણ એટલે પાપનુ શેષણ. માનવીના હૈયામાં વિલસતી પવિત્રતાને પેખે અને મલિનતાને શેષે તેનું નામ પર્યુષણ. આપણે આજ સુધી આપણી પાપવૃત્તિઓને પેાષે એવાં તત્ત્વને જ આવકારતા રહ્યા છીએ ને એમાં જ આપણે જીવનની સાર્થકતા માની બેઠા છીએ. પરંતુ, આપણી, માનવજાતની, અત્યારે નરી આંખે પણ જોઈ શકાય તેવી અવનતિનું કારણ પણ આપણી આ મલિન વૃત્તિ-પ્રવૃત્તિ જ છે, એમ હું કહું તો તે વધુપડતું નથી. * મિત્રા! મનુષ્યને જન્મ આપણને મળ્યા છે. મને લાગે છે કે મનુષ્યજન્મનું મુખ્ય ધ્યેય જો કાઈ હાય તો તે છે સમગ્ર માનવજાતની અને એથીયે આગળ વધીને સમગ્ર જીવસૃષ્ટિની ઉન્નતિ, જે માનવ, માનવજાતની અને જીવસૃષ્ટિની ઉન્નતિ કાજે ઘેાડાક પણ કાળેા આપી શકતા નથી, તેના માનવજન્મ નિરક છે અને યાદ રાખજો મિત્રા, કે જે પેાતાના જીવનમાં પાપવૃત્તિઓને જ પાષતા રહે છે, તે કયારે ય કેાઈનીય ઉન્નતિ કરી શકતા નથી; પેાતાની પણ નહિ. જે પેાતે જ અવનતિના ખાડામાં પડતા હાય, તે ખીજાની ઉન્નતિ કેવી રીતે કરી શકે, ભલા? જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001484
Book TitleMaitrina Gulmoharonu Upvan
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherSurendra M Kapadia Ahmedabad
Publication Year1983
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy