SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ આવા, આત્માને આળખીએ આત્મા” નામને કોઈ પદાર્થ આ સસારમાં અસ્તિત્વ ધરાવે છે કે નહિ એ અગે, પરમપૂજ્ય આચાય શ્રીવિજયનન્દનસૂરિજી મહારાજે, એકવાર ખૂબ જ વ્યવહારુ છણાવટ રજૂ કરી હતી. આપણે એ છણાવટને તેમના પેાતાના જ શબ્દોમાં માણીએ : છ 6 '' લાંબી વાર્તાની જરૂર નથી. જગતમાં તમને જે વહાલામાં વહાલું હેાય એનું નામ આત્મા સમજવા, તમને દુનિયામાં વહાલામાં વહાલુ કાણુ છે? ધન? પુત્ર ? શરીર ? ઈંદ્રિય ? પ્રાણુ ? એ પહેલાં નક્કી કરી લે, એટલે બધું સમજાઈ જશે. ' અને જગતમાં માણસને ‘ધન' સૌથી પ્રિય છે. લક્ષ્મી બધાને વહાલી છે. એને માટે માણસ બધું ડીને પરદેશ જાય છે; ટાઢ-તડકા-વરસાદ-બધું સહન કરે છે ને પ્રભુનુ ધ્યાન પણ મૂકી દે છે. માટે સૌથી વહાલું ‘ ધન ’ છે. એ ધન કરતાં ય ‘પુત્ર’ વહાલે છે. ગમે તેટલું ધન હાય, પણ જો દીકરા માં પડ્યો હોય, એ બચે એવું ન હેાય તા ડોકટર-વૈદ્ય કહે કે ફલાણી દવા લાવવી પડશે, તે એ માટે લાખા રૂપિયા ખવાય એ તૈયાર થાય છે. એટલે નક્કી થયુ કે ધન કરતાંય ‘દીકરા’ વહાલે છે. પણ એ દીકર કરતાં ય ‘શરીર’ વહાલું હાય છે. શરીર પર જ્યારે દુ:ખ આવતું હોય ત્યારે માણસ ધન ને દીકરા બધું છેડી દે છે. Jain Education International ૧૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001484
Book TitleMaitrina Gulmoharonu Upvan
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherSurendra M Kapadia Ahmedabad
Publication Year1983
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy