SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર “પર્યુષણ પર્વ સાથે રસપ્રદ મુલાકાત મુલાકાતી પ્રતિનિધિઃ આપને સૌ પયુંષણ” તરીકે ઓળખે છે, તે પર્યુષણ એટલે શું, એ સમજાવશે ? પર્યુષણ પર્યુષણ એટલે પિતાના આત્મસ્વરૂપમાં સારી રીતે રહેવું-સ્થિર થવું. જે દિવસમાં આપણે આપણું આત્મસ્વરૂપમાં રમવાનું શીખીએ, તે દિવસનું નામ “પયુષણ.” પ્રતિનિધિ: આત્મસ્વરૂપમાં રમવું એટલે? પર્યુષણઃ બાહરી આળપંપાળ અને મેહ-માયાનાં બંધનેમાંથી આત્માને મુક્ત કરવાની પ્રક્રિયા પ્રતિનિધિ પણ આત્મા છે જ એની શી સાબિતી? એ હોય તો એને મુક્ત કરી શકાય! પર્યુષણ આત્મા છે એ નિર્વિવાદ હકીકત છે. છતાં એને વિશે સાબિતી જોઈતી હોય તે ભાદરવા શુદિ બીજના દિવસે બપોરે, ‘ગણધરવાદનું વ્યાખ્યાન સાંભળવા જજે. આત્મા વિશે બધી સ્પષ્ટતા થઈ જશે. પ્રતિનિધિ બહેળે જનસમુદાય આપને પિતાના આરાધ્ય” માને છે. આનું શું કારણ? પર્યુષણઃ આ પ્રશ્નનો ઉત્તર જાણતાં પહેલાં તમારે થોડીક વિગતે સમજી લેવી પડશે. જુઓ, જૈન ધર્મના પ્રણેતા ભગવાન તીર્થકર છે.... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001484
Book TitleMaitrina Gulmoharonu Upvan
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherSurendra M Kapadia Ahmedabad
Publication Year1983
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy