________________
મલાકર્ષણ વિના ઉજ્જવળ વચનને બોલનારા છો, પ્રક્ષાલન કર્યા વગર પણ નિર્મળ શીલવાળા છો. શરણને યોગ્ય એવા તમારું હું શરણ લઉં છું. અભવ છતાં મહેશ છો, અગદ ગદા વગરના, રોગ વગરના) છતાં નરકને છેદનાર છો, વગેરે. આ સ્તુતિમાં જોઈ શકાશે કે, સંસ્કૃત સાહિત્યની stock-in-trade શ્લેષ જેવી પ્રયુક્તિનો આશ્રય લઈને, વિરોધાભાસ અલંકાર રચીને સ્તુતિને આકર્ષક બનાવવાનો કવિનો પ્રયત્ન છે.
વળી આગળ સુમતિનાથની ઇન્દ્ર કરેલી સ્તુતિ પણ રૂપક જેવા અલંકારથી આકર્ષક બની છે.
હે પ્રભુ, તમારા જન્મકલ્યાણથી આ પૃથ્વી કલ્યાણયુક્ત બની છે, તો પછી, તમે જ્યાં વિહાર કરશો ત્યારની તો વાત જ શી ? હે ભગવાન, તમારા દર્શનસુખથી અમારી દષ્ટિઓ કૃતકૃત્ય થઈ છે, અને જેનાથી તમારું પૂજન કર્યું છે તે હાથ કૃતાર્થ થયા છે. તે જિનનાથ, તમારા સ્નાન, ચર્ચા, અર્ચા વગેરે રૂપ મહોત્સવથી, મારા મનોરથચત્યને લાંબા સમય પછી કળશ ચઢયો છે. હે જગન્નાથ, અત્યારે તો હું સંસારની પણ પ્રશંસા કરું છું જ્યાં મુક્તિના કારણરૂપ તમારું દર્શન પ્રાપ્ત થાય છે. હે દેવ, ઉદધિનાં મોજાંઓ ગણી શકાય પણ અતિશયતાને પાત્ર એવા તમારા ગુણોને મારા જેવો ગણી ન શકે. ધર્મરૂપી મંડપના સ્તંભરૂપ, જગતને પ્રકાશિત કરવામાં સૂર્ય અને કરુણારૂપી વેલીના વૃક્ષ હે જગતપતિ, વિશ્વનું રક્ષણ કરો.
૨. હેવ વૈજ્ઞન્મચાળનાઈપ ત્યામHદી |
િપુનઃ પમિતૈિર્યત્ર નં વિવિધ્યસે || ૩-૩-૧૮૭ त्वद्दर्शनसुखप्राप्त्या कृतकृत्या दृशोऽधुना । #તાથઃ પાયશ્ચત મવપૂનિતોડનિ વૈઃ | ૩-૩-૧૮૮ जिननाथ तव स्नात्रचर्चा,दिमहोत्सवः । મનનોરથનૈત્ય વિરતિશતાં યૌ / ૩-૩-૧૮૯ जगन्नाथ प्रशंसामि संसारमपि संप्रति ।। યત્ર વર્ણને ટેવ મુક્ત નિવબ્ધનમ્ | ૩-૩-૧૯૦ उर्मयोऽपि हि गण्यन्ते स्वयंभूरमणोदधेः । તવાતિશયપાત્ર ન પુનદર્શTI || ૩-૩-૧૯૧ धर्मैकमण्डपस्तंभ जगदुद्योतभास्कर | પાર્વશ્રીમહાવૃક્ષ રક્ષ વિશ્વ નાતે | ૩--૧૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org