________________
૭. “સુજસવેલી ભાસ'ના કર્તા શ્રી કાંતિવિજયજી કયા ? – તેના જવાબરૂપે શ્રી
મોહનલાલ દલીચંદ દેસાઈ તેઓ શ્રી કીર્તિવિજયજી ઉપાધ્યાયના શિષ્ય અને ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીના ગુરુભ્રાતા હોવાની સંભાવના વ્યક્ત કરે છે; જ્યારે શ્રી જયંતભાઈ કોઠારી આ સંભાવનાનો ઇન્કાર કરીને આ કાંતિવિજયજી તે પૂ. પ્રેમવિજયજીના શિષ્ય તે સંભાવના ઉપર વધારે વજન દે છે, અને “સુજસવેલી ભાસ'નું રચનાવર્ષ વિ.સં. ૧૭૭૫ હોય તેમ જણાવે છે. શ્રી જયંતભાઈની સંભાવના સાચી હોવાની શક્યતા વધારે છે. (જુઓ : “મૃતિગ્રંથ',
પૃ. ૨૪૫ અને “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૩૭-૩૮) ૮. વિશેષ વિગત માટે જુઓ : “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૧ અને ૩૭. ૯. જુઓ : “સ્મૃતિગ્રંથ', પૃ. ૧૭ ૧૦. દા.ત. “સુજસવેલી'માં ઢાળ ૧ની ગાથા ૧૦માં જણાવ્યા પ્રમાણે “માતાએ પુત્ર
સાથે સાધુ(પૂ. નયવિજયજી)ના ચરણોમાં વંદન કર્યું.” અહીં માતાની સાથે પુત્ર
હાજર હોવાની વાતનો ઉલ્લેખ છે. ૧૧. જુઓ : “મૃતિગ્રંથ', પૃ. ૧૬૫ અને “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૩ ૧૨. સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૨ ૧૩. પૂ. નયવિજયજી મહારાજ સાહેબનું વંશવૃક્ષ આ પ્રમાણે છે.
હીરવિજયસૂરિ
કલ્યાણવિજય ઉપાધ્યાય
કીર્તિવિજય ઉપાધ્યાય
-
૫. લાભવિજય
વિનયવિજય ઉપાધ્યાય
પં. જિતવિજય
પં. નત્યવિજયગણિ
યશોવિજય
પદ્મવિજય ૧૪. આ દીક્ષાસંવત અંગે શંકા ઊભી થાય તેવા ઉલ્લેખો પણ ક્યાંક જોવા મળે છે. દા.ત. ‘સ્મૃતિગ્રંથમાં “આમુખ'ના પૃ. ૧૨ ઉપર અને “સંપાદકીય નિવેદન'ના યશોવિજયજી : જીવન અને વાડ્મય
37.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org