________________
શ્યામ વરણ ઉજળું કરે, જિહાં રહે પ્રભુ ગુણ ખાણ ; જિનવર. સમેતશિખર મુગતે ગયા ‘ઋદ્ધિ કીર્તિ’ અમૃત વાણ. જિનવર
દાનવિમલજી કૃત સ્તવન (આ ચિત્રશાલીયા સુખ સજ્યા રે - એ દેશી)
મુનિસુવ્રત જિન પ્રભુજી જાણો રે, સેવક વિનતિ મનમાં આણો રે;
આખે અણી પગે જગે રોપી રે, તારી મીઠી વાણીની આણ ન લોપે રે.
સમરથ સાહિબ તું જગે પૂરો રે, કિણહી વાતે નહિ અધુરો રે;
રો સેવક નવિ પૂરો આશા રે, દીજે હવે મુહ માગ્યા પાસા રે. રીઝવી રાખું દિલ કેરી ભ્રાંતિ રે, ક્રૂર કપૂર ન પૂજે વાતિ રે;
હાથ ધરીને જો હરખાવો રે, તો નિરવઘ મારગ ઠામ દીખાવો રે. કેવળનાણે કહેતા જાણી રે, ન કર્યો પટંતર દૂધ ને પાણી રે;
વડિમ કરી અણબોલે રહેશો રે, જિન સાબાશી તો કિમ લેશો રે. સમરતી સુરતી કીધી થાંભી રે, તેમ તુજ સ્મરણ મુજ મન લાભી રે; વંછિત ‘દાન’ દયા કરી આપો રે, તેમ વિમલ મને કરી સેવક સ્થાપો રે.
D
Jain Education International
૪૨
મુનિ પ
For Private & Personal Use Only
મુનિસુવ્રત॰ ૧
મુનિસુવ્રત૦ ૨
મુનિસુવ્રત૦ ૩
મુનિસુવ્રત॰ ૪
મુનિસુવ્રત॰ પ
~હ
www.jainelibrary.org