SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ જડ ચેતન એ આતમ એક જ, સ્થાવર જંગમ સરિખો; દુઃખ સુખ સંકર દૂષણ આવે, ચિત્ત વિચારી જો પરિખો.મનિસુવ્રત ૩ એક કહે નિત્ય જ આતમતત્ત, આતમ દરિસણ લીનો; કૃત વિનાશ અમૃતાગમ દૂષણ, નવિ દેખે મતિ હીનો. મુનિસુવ્રત, ૪ સૌગત મત રાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણો; બંધ મોક્ષ સુખ દુઃખ ન ઘટે, એહ વિચાર મન આણો. મુનિસુવ્રત ૫ મનિસુવ્રત ૬ એમ અનેક વાદી મત વિભ્રમ, સંકટ પડિયો ન લહે; ચિત્તસમાધિ તે માટે પૂછું, તુમ વિણ તત્ત કોઈ ન કહે. મુનિસુવ્રત, છ મુનિસુવ્રત ૮ વલતું જગગુરૂ ઈણિ પરે ભાખે, પક્ષપાત સબ ઠંડી; રાગ દ્વેષ મોહ પખ વર્જિત, આતમશું રઢ મંડી. આતમ ધ્યાન કરે જો કોઉ, સો ફિર ઈણમેં નાવે; વાગ્વાલ બીજા સહું જાણે, એહ તત્ત્વ ચિત્ત ચાવે. મુનિસુવ્રત ૯ જિણે વિવેક ધરિ એ પખ ગ્રહિયે, તે તત્ત્વજ્ઞાની કહિયે; શ્રીમુનિસુવ્રત કૃપા કરો તો, ‘આનંદધન’ પઠ લહિયે. મુનિસુવ્રત ૧૦ ભૂત ચતુષ્ક વર્જિત આતમતત્ત, સત્તા અલગી ન ઘટે; અંધ શક્ય જો નજરે ન દેખે, તો શું કીજે શકટે. પદ્મવિજયજી કૃત સ્તવન (આઘા આમ પધારો પૂજ્ય! અમ ઘર વહોરણ વેહલા એશી) મુનિસુવ્રત જિન મહેર કરીને, સેવક સન્મુખ દેખો; ચોપન લાખ વરસનું અંતર, મલ્લિ જિણંદથી પરખો. ભવિજન ભાવ ધરીને એહ, અતિ આદર કરી પૂજો. 05 Jain Education International For Private & Personal Use Only ભવિજન ૧ www.jainelibrary.org
SR No.001467
Book TitleMunisuvratJina Vandanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri Smarak Trust Ahmedabad
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year2000
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy