SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મચિ ંતન જે ઉત્સાહ અને વીની શારીરિક સંપત્તિ હોય તેના કરતાં સ્થિર થયેલ નાગએન્ડ્રુ અને બુદ્ધિબળ વધારે હાય, એ સહેજે સમજી રિકામાં શારીરિક બળ શકાય તેવી વાત છે. જ શારીરિક બળ સામે બુદ્ધિબળ ટકી શક્યું નહિ અને ઇન્દ્રે અનેક પુર– નગરને નાશ કરી મહાન વિજય મેળબ્યા અને પુરંદરની પદવી પ્રાપ્ત કરી. આમ એ નગરસંસ્કૃતિનેા લગભગ નાશ થયા. અનેક મુનિએ–તિએને નાશ કરવામાં આવ્યા, એવા ઉલ્લેખા મળે છે. મેાહન-જો-ડેરા અને હરપ્પામાં અનેક સૂતિ એ એવી મળી છે, જેને આપણે ધ્યાનમુદ્રામાં સ્થિત માની શકીએ છીએ. એટલા ઉપરથી એક અનુમાન તારવી શકીએ કે ભારતીય નગરસંસ્કૃતિના ધાર્મિક નેતા યાગને અભ્યાસ કરતા હશે. ઇન્દ્રે જે મુનિઓ કે યતિઓને માર્યા તે આ જ લાકા હશે, એવું અનુમાન પણ તારવી શકાય. લેખિત કાઈ પણ પુરાવાને અભાવ હોઈ એમના ધર્મનુ શુ નામ હશે તે કહેવુ કઠણ છે. પણ મુદ્ધ અને મહાવીરના સમયમાં એ વિચારધારાએ સ્પષ્ટ પૃથક્ હતી, જેને નિર્દેશ બૌદ્ધ અને જૈન ગ્રન્થમાં મળે છે, અને તે છે-બ્રાહ્મણ અને શ્રમણ. યજ્ઞસંસ્કૃતિનાં યજ્ઞવિધિવિધાનથી ભરપૂર જે ગ્રન્થા ઉપલબ્ધ છે, તે ‘બ્રાહ્મણ' નામથી ઓળખાય છે. એટલે યજ્ઞસંસ્કૃતિના સંબધ બ્રાહ્મણ' નામે એળખાતી વિચારધારા સાથે છે એ સ્પષ્ટ છે. ત્યારે અર્થાત્ જ સિદ્ધ થાય કે બ્રાહ્મણથી જે પૃથક્ વિચારધારા હતી તેને સંબંધ ‘શ્રમ' સાથે હોવા જોઈએ. એટલે કે, કલ્પી શકાય કે, બુદ્ધ અને મહાવીરના પહેલાં પ્રાચીન કાળમાં ધર્માંના એ સ્પષ્ટ ભેદો હતા—બ્રાહ્મણ અને શ્રમણ. ભૂતવિજેતા અથવા બાહ્ય-જગત-વિજેતાની સંસ્કૃતિ તે બ્રાહ્મણ સંસ્કૃતિ, એ આગળ કહેવાઈ ગયું છે. એટલે તેથી વિરુદ્ધ આત્મવિજેતાની જે સંસ્કૃતિ તે શ્રમ સંસ્કૃતિ એમ સહેજે ફલિત થાય છે. જેમ ભૂતવિજેતા ઇન્દ્રાદ્રિ દેવા પ્રસિદ્ધ છે અને તેએ બ્રાહ્મણ પરંપરામાં ઉપાપને પામ્યા છે. તેમ ભ્રમણ્ સંસ્કૃતિમાંના જે આત્મવિજેતા થયા તે ‘જિન’ નામે એળખાતા, માહન-એડેરા આદિમાં પ્રાપ્ત ધ્યાનમુદ્રાસ્થિત શિલ્પા એમના આત્મવિજયના પ્રયત્નનું સુચન કરે છે. એમ સહેજે કલ્પી શકાય છે. ઇન્દ્રમાં ક્ષાત્રતેજ હતું, પણ બ્રહ્મતેજ સામે તે પરાસ્ત થયું અને ભૂળમાં ક્ષત્રિયાનુ તેજ હાવા છતાં એ સંસ્કૃતિ બ્રાહ્મણુ સંસ્કૃતિ'ને નામે પ્રસિદ્ધ થઈ; જ્યારે શ્રમણામાં એ ક્ષાત્રતેજનું જ રૂપાંતર અભ્યંતર તેમાં-!મતેજમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy