________________
૨૨
જૈન આચારના મૌલિક સિદ્ધાંત : જ્ઞાન અને ક્રિયા–૪૮; આત્મૌપમ્યદૃષ્ટિ -૪૯: અપ્રમાઃ૫૦; નિવૃત્તિનું પ્રાધાન્ય-૫૧.
ૐ દક્ષિણ ભારત અને જૈનધમ
૫૩-૫૬
બિહારની સ્થિતિ–૫૩; ઉત્તરથી પશ્ચિમ અને દક્ષિણ તરફ ફેલાવે–૫૩; પશ્ચિમમાં શ્વેતાંબરોનુ અને દક્ષિણમાં દિગંબરાનુ પ્રાધાન્ય-પ૪; આગમરક્ષા પશ્ચિમમાં; દાનિક સાહિત્યનું સર્જન દક્ષિણમાં-૫૪; પશ્ચિમ અને દક્ષિણનાં જૈન સ્મારકા; દક્ષિણની વિશેષતા-૫૫; પશ્ચિમમાં અને દક્ષિણમાં જૈનેના પ્રભાવની સ્થિતિ–૫૫; દક્ષિણની લેાકભાષાના વિકાસમાં જૈનના ફાળા-૫૫; દક્ષિણના જૈતાને પંચમવણી જાહેર કર્યા-૫૬; શ્વેતાંબરા અને દિગબરા સાથે કામ કરે-૫૬.
૭. હિંદુધ અને જૈનધમ
૧૭-૭૯
હિંદુધર્મ'ના વ્યાપક અ་-૫૭; વ્યાપક હિ ંદુધર્માંનાં સામાન્ય લક્ષણા–૫૮, ધનું સનાતન સત્ય-પ૯, ઐતિહાસિક અને સાધક-૬૦; પ્રસ્તુત ચર્ચાની મર્યાદા-૬૧; ઇતિહાસની દૃષ્ટિએ હિંદુધર્મનાં પાંચ રૂપ-૬૧; (1) વૈદિક ધર્મ –૬૨, (૨) બ્રાહ્મણધર્મો-૬૩; (૩) સંક્રાંતિકાળ ૬૩; (૪) સમન્વયની સાધનાને કાળ-૬૪; સમન્વય-૬૫; ગીતાના આધારે ઘડાયેલા હિંદુધમ નાં લક્ષણો : (૧) કૃષ્ણભક્તિ અને વિભૂતિમત્ તત્ત્વ-૬૫; (૨) જગતની ઈશ્વરમયતા-૬૫; ભક્તિમાર્ગની પ્રતિષ્ઠા-૬૬; (૪) લેાકસંગ્રહ-૬૬; જૈનધમ -૬૭; અહિંસા અને સંન્યાસ-૬૮; વર્ણ કે સ્ત્રીપુરુષના ભેદના મહત્ત્વને અસ્વીકાર–૬૯; અનેકાંતવાદી ન-૬૯; જૈન સાાહત્ય : વેદ અને આગમા વચ્ચેના ભેદ-૬૯; પ્રવક મહાપુરુષા-૭૧; અહિંસામૂલક જૈન આચાર–૭૩; જૈન વિચાર–અનેકાંતવાદ-૭૪; સંપ્રદાયા-૭૬; શ્વેતાંબર અને દિગમ્બર-૭; મૂર્તિપૂજાના વિરાધી સંપ્રદાયા–૭૯.
૮. જૈનધમ અને ઔદ્ધધમ
૮૦-૯૦
શ્રમણ પરંપરાનાં સામાન્ય લક્ષણા-૮૦; તીથંકર અને મુદ્દ−૮૧; મહાવીરના ધ-પર પરા પ્રાપ્ત−૮૩; યુને! ધમ-પૂર્વ-૮૩; જૈન અને બૌધમ ના પ્રચાર; તેનાં બાહ્ય કારણા-૮૪; પ્રચારનાં આંતરિક કારણેા-૮૫; જૈન અને બૌદ્ધધર્મમાં બાહ્યાચારનું ઘડતર-૮૫; આચરણ અને પ્રચારને સંબંધ-૮૭; બુદ્ધ-મહાવીરની પૃથકૢ સાધના અને તેનું પરિણામ-૮૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org