SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય પ્રાકૃત જૈન વિદ્યા વિકાસ ફંડનું આ સાતમું પુસ્તક જૈનધર્મચિંતન પ્રકાશિત કરતા અમને આનંદ થાય છે. આમાં ખ્યાતનામ વિદર્ય પં. શ્રી દલસુખભાઈના જૈન તત્વદર્શન, જૈન ઇતિહાસ અને જે સંસ્કૃતિ વિષેના લેખોને સંગ્રહ તે છે જ પણ સાથે સાથે અન્ય ધર્મો સાથે તુલના પણ કરેલી છે જે જૈનો અને જૈનેતર બને માટે વિશેષ ઉપયોગી છે. પુસ્તકના પ્રારંભમાં લખાયેલ વિવિધ પ્રસાદી, લેખકનું નિવેદન” અને વિદ્યા વિનદનો અવસર વાંચતા ખ્યાલ આવશે કે આ પુસ્તક સામાન્ય લોકો માટે પણ કેટલું માહિતીપૂર્ણ અને મહત્ત્વનું છે, પં. દલસુખભાઈએ તેમના પુસ્તકની આ બીજી આવૃત્તિ પ્રકાશિત કરવા માટે અમને અવસર આવે તે બદલ અમે એમનો આભાર માનીએ છીએ. આ પુસ્તકના પ્રકાશન માટે શ્રેષ્ઠી કસ્તુરભાઈ લાલભાઈ સ્મારક નિધિ' એ પૂરેપૂરી આર્થિક સહાયતા કરી છે તે બદલ તેમના બધાં જ ટ્રસ્ટીઓ અને વિશેષ સહકાર માટે ટ્રસ્ટી શ્રી આત્મારામભાઈ ભોગીલાલ સુતરિયાનો અમે આભાર માનીએ છીએ, અમારી સંસ્થાની વિદ્યાકીય પ્રવૃત્તિઓમાં પં. શ્રી દલસુખભાઈ માલવણિયા, અને ડો. શ્રી હરિવલ્લભ ભાયાણને સહયોગ અનવરત મળી રહ્યો છે તે બદલ તેમને આભાર માનીએ છીએ. અમારી સંસ્થાના ઉત્સાહી પ્રમુખ શ્રી બખ્તારમલજી બોલરના સંપૂર્ણ રોગ માટે એમને પણ અહિંયા યાદ કરીએ છીએ. આ ગ્રંથનું સુંદર મુદ્રણ કરવા માટે અમે ક્રિના પ્રિન્ટરીના માલિક શ્રી હરજીભાઈ એન. પટેલ અને સૌ કારીગર ભાઈઓના આભારી છીએ. અમદાવાદ કે. આર. ચન્દ્ર માનદમંત્રી ૪-૧૨–૯૧ પ્રા. જે. વિ. વિ. ફંડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy