SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ - ૫O યોગ, અનુયોગ, મંત્રયોગ ધર્મકથા, અર્થકથા અને કામકથા “સ્થાનાંગ સૂત્ર'માં કથા ત્રણ પ્રકારની બતાવી છે-અર્થકથા, ધર્મકથા અને કામકથા (તિવિદા સ્થ#હા, થમવા, વામણી I સૂત્ર ૧૮૯). “વસુદેવ-હિંડી', મધ્યમ ખંડના કર્તા શ્રીધર્મસેનગણિ મહત્તરે, પોતાના એ ગ્રન્થના પ્રારંભમાં જ બૃહત્કથા'ના નાયક નરવાહનદત્તનો નામ નિર્દેશ નીચે પ્રમાણે કર્યો છે- સુદ દાવા -વાર : | लोइयाणऽणेगणहुस-णल-धुंधुमार-णिहस-पुरूरव-मंधात-राम-रावणजाणमेयग-कोरव-पंडुसुय णरवाहणदत्तादीणं कहाओ कामियाओ लोगो ત્તેિvi વાવહીરતિ આમ લોકો કામકથાઓમાં રસ લેતા હોવાથી, કામકથાના વ્યપદેશથી પોતે ધર્મ કહે છે એમ તેમણે સ્પષ્ટ જણાવ્યું છેરામરહિત ના સિપારાવવા થwાં જે પરિાિ વળી આગળ કહે છે– TUા વાર મifમ, મહા વિવિડ નહિ orદત્તા પરિવસે થHહાસંકુતિ અર્થાત “વસુદેવ-હિડી'નું ક્લેવર બૃહત્કથાની જેમ શૃંગાર કથાનું છે, પણ એમાં ગ્રન્થ કર્તાઓએ ધર્મોપદેશનો સંભાર ભર્યો છે. “નિશીથસૂત્ર”ની ચૂર્ણિમાં લૌકિક કામકથા તરીકે નરવાહનદત્તની કથાનો નિર્દેશ છે- મર્દિના મિશા તત્થ નડ્ડા વિત્તિથા / નોકરિયા તળાવતો ગુજરાતી નવલશ્રેષ્ઠ “સરસ્વતીચંદ્ર'ના કર્તા ગોવર્ધનરામ ત્રિપાઠીએ એ આશયનું કહ્યું છે કે નવલકથાના ઉપાદાનથી તેઓ જનસમાજને સમ્મોહની મદિરા પાઈને સ્વધર્મનો ઉપદેશ કરે છે. “વસુદેવ-હિંડી” અને “વસુદેવચરિત' * “વસુદેવ-હિંડીનું બીજું નામ “વસુદેવચરિત' છે. એ ગ્રન્થ પ્રથમાનુયોગકથાનુયોગનો છે. એ વિષે એના કર્તા સંઘદાસગણિ ક્ષમાશ્રમણ શું કહે છે એ જુઓ- તત્વ તાવ સુમસામ રંગુનામરૂ પઢમાજુમ તિલ્પયરત્રવિષ્ટ્રિસારવંતપરંપરાર્થ વસુદેવર્ષિ વહિયં તિ તન્નેવ મવો વાયબ્બો “વસુદેવહિંડી”, મૂલ, પૃ.૨ વળી મધ્યમ ખંડના કર્તા ધર્મસેનગણિ આ કથાને ધર્માર્થકામકુસુમિત કહે છે; જુઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001418
Book TitleYoga Anuyoga ane Mantrayog
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherB J Institute
Publication Year1996
Total Pages108
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, Spiritual, & Occult
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy