SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ છે, જે સૌમ્ય આરોગ્યપ્રદ જીવન માટે અહિતકર હોવાથી ત્યાગવા યોગ્ય છે. માનસિક શાંતિ, કૌટુંબિક સૌમનસ્ય અને ખુશનુમા વાતાવરણ માટે થોડી મિનિટ, ઘરના સૌ સભ્યો જેમ સાથે મળીને ભોજન કરે છે તેમ નાની પ્રાર્થના, આરતી, ધૂન કે કોઈ સારા પુસ્તકનું વાચન કરે તો ઘરમાં માનસિક તનાવમાં ઘટાડો થઈ સુખ-શાંતિ, હળવાશ અને પવિત્રતા પ્રસરે છે. આમ થતાં, એકબીજા પ્રત્યેનો આદરભાવ વધે છે અને કુટુંબ તેમજ સમાજનું ઉદ્યાન વિકસિત થઈ દેશ આબાદી અને સંસ્કારિતાની દિશામાં આગળ વધે છે - ૐ તથાસ્તુ પરમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી ( નુતન વર્ષની મંગલ કામના ? નથી કામના સ્વર્ગલોકની, જનસેવામાં વ્યસ્ત રહું; સંકટ સમયે સાંકળ થઈ, હું દીનદુઃખીજનોના હાથ ગ્રહું. કુશળક્ષેમ હું વાંછુ સૌનું, નૂતન વર્ષનું નજરાણું; લક્ષ્ય જીવનનું થજો સફળ તમ, મુબારક સૌને આ ટાણું! [અવનગલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001357
Book TitleJivanmangal
Original Sutra AuthorN/A
AuthorMitesh H Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy