SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ A A ચિંતામાં સમતા રહે તો તે આત્મચિંતન જેવી છે. ગયેલી એક પળ પણ પાછી મળતી નથી, અને તે અમૂલ્ય છે, તો પછી આખી આયુષ્યસ્થિતિ! કે શ્રીમદ્ રાજચંદ્રજી * મરવાવાળા મરીને સ્વર્ગ ગયા કે નરક? જો કોઈ તે જાણવા ઈચ્છતું હોય તો તેના માટે કોઈ સંત કે જ્યોતિષીને મળવાની જરૂર નથી, પરંતુ તેની સ્મશાનયાત્રામાં થતી વાતોને ધ્યાનથી સાંભળવાની જરૂર છે. જો લોકો કહી રહ્યા હોય કે બહુ સારો માણસ હતો, હજુ તો દેશ અને સમાજને તેની ખૂબ જરૂર હતી, બહુ જલદી ચાલ્યો ગયો-તો જાણજો કે તે સ્વર્ગમાં ગયો છે અને જો લોકો કહી રહ્યા હોય કે સારું થયું, ધરતી પરથી એક પાપ ઓછું થયું તો જાણજો કે મરવાવાળો નરકમાં ગયો છે. * દુનિયામાં તમારું પોતાનું કશું નથી. જે કંઈ પણ તમારું છે - તમારી પાસે છે તે અમાનત છે. દીકરો છે તો તે વહુની અમાનત છે. દીકરી છે તો તે જમાઈની અમાનત છે. શરીર સ્મશાનની અને જિંદગી મોતની અમાનત છે. તમે જોજો : એક દિવસ દીકરો વહુનો થઈ જશે, દીકરી જમાઈની થઈ જશે, શરીર સ્મશાનની રાખમાં મળી જશે અને જીવન મોતથી હારી જશે. તો પછી અમાનતને અમાનત સમજીને જ એની સારસંભાળ કરવી જોઈએ. તેની પર માલિકીનો દાવો ના કરવો જોઈએ. - ૪ મુનિશ્રી રૂપાસાગરજી - : : E જ 5 હું ! తరించుకుంటుంది Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001357
Book TitleJivanmangal
Original Sutra AuthorN/A
AuthorMitesh H Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy