________________
નૂતન વર્ષાભિનંદન
નૂતન વર્ષનું પદાર્પણ થઈ ચૂક્યું છે. આપણું સમસ્ત જીવન સદ્વિચાર અને સદાચારથી સુરભિમય બને તેવો સંનિષ્ઠ પ્રયત્ન કરીએ. સુસંસ્કારો અને સદ્ધર્મની પ્રાપ્તિ દ્વારા સાચા અર્થમાં આપણું સમસ્ત જીવન મંગલ બને તેવો હૃદયપૂર્વકનો પુરુષાર્થ આદરીએ. વિવેકપૂર્વક જીવવાની જીવનકળા નૂતન વર્ષમાં આપણને પ્રાપ્ત થાઓ.
નૂતન વર્ષ સર્વને સુખ-શાંતિ-આરોગ્ય પ્રદાન કરનારું, ધર્મવર્ધક તથા અભ્યદયને અર્પનારું નીવડે તેવી પરમાત્માને પ્રાર્થના છે. | સંસ્થાપક, પ્રેરક : શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી સંપાદક : શ્રી મિતેશભાઈ એ. શાહ
મૂલ્ય: રૂ. ૫.00 પ્રકાશક : શ્રી નીતિનભાઈ આઈ. પારેખ (ચેરમેન) શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર
| (શ્રી સદ્ભુત-સેવા-સાધના કેન્દ્ર સંચાલિત) કોબા - ૩૮૨ ૦૦૭ જિ. ગાંધીનગર (ગુજરાત) ફોનઃ (૦૭૯) ૨૩૨૭ ૬૨૧૯/૪૮૩ ફેક્સઃ (૦૭૯) ૨૩૨૭ ૬૧૪૨
www.shrimad-koba.org
E-mail:
[email protected] સમજણ + સતત Eયમ = સફળતા ટાઈપ સેટિંગ :
મુદ્રક : ભગવતી ઑફસેટ, ૧૫/સી, (શાહ ચક્ષુ એમ.)
બારડોલપુરા, અમદાવાદ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક
ફોન : ૨ ૨ ૧૬ ૭૬૦૩ સાધના કેન્દ્ર, કોબા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary