________________
અધ્યાત્મજ્ઞાન-પ્રવેશિકા
વિશિષ્ટ એવા પુણ્યના ફળરૂપે જ થઈ છે એવો નિશ્ચય થઈ શકે છે.
(6) સર્વ આત્માઓને વિષે માત્ર મનુષ્ય જ સર્વોત્કૃષ્ટ કાર્ય કરી શકે છે અને તે કાર્ય છે પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદ પ્રગટ થવારૂપ મોક્ષ. આમ નિસ્વભાવને પરિપૂર્ણપણે પ્રગટ કરવાવાળા ઉત્તમ એવા મોક્ષરૂપી કાર્યની પ્રાપ્તિ એકમાત્ર આ મનુષ્યભવમાં જ થઈ શકે છે, અન્ય કોઈ પણ ભવમાં નહીં. તેથી આ ઉત્તમ કાર્યની પ્રાપ્તિના (બાહ્ય) કારણરૂપ એવા મનુષ્યભવની શ્રેષ્ઠતા છે એમ માનવું યુક્તિયુક્ત છે.
પ્ર. ૯ :
ઉ.
:
‘ભલું વિચારો અને ભલું કરો.' એમ સંક્ષેપમાં તમારા પ્રશ્નનો ઉત્તર છે. તે થવાનાં ત્રણ શ્રેષ્ઠ અવલંબન જ્ઞાનીઓએ કહ્યાં છે તેનું આરાધન કરો. તે ત્રણ અવલંબન છે સત્સંગ, સત્શાસ્ત્ર અને સદાચાર. વિશેષ તો આત્માનુભવી ગુરુના પ્રત્યક્ષ સમાગમથી ક્રમે કરીને સમજશે. કલ્યાણ થાઓ !
આ મનુષ્યભવને સફળ કરવા અમારે શું કરવું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org