________________
પાદ ૧ | પાદ રે
પાદ ૩ | પાદ ૪
સૂત્રસંખ્યા
૬૫
૪૧ ૧૨૪
૧૦૫
૯૩ ૧૧૩
૨૪૧ ૪૬૦
૧૫૬
૧૦૮ (૧૧૫.
પર૧
૧૨૩
૧૨૨
પ્રથમ અધ્યાય દ્વિતીય અધ્યાય તૃતીય અધ્યાય ચતુર્થ અધ્યાય પંચમ અધ્યાય ષષ્ઠ અધ્યાય સપ્તમ અધ્યાય અષ્ટમ અધ્યાય
૪૨ ૧૧૮ ૧૬૩ ૧૨૧ ૧૭૪ ૧૪૩ ૧૯૭ ૨૭૧
૧૪૧
૧૮૫
૧૪૫ ૧૭ર ૨૧૮
૨૧૯ ૧૮૨ ૧૮૨
૪૮૧ ૪૯૮ ૬૯૨ ૬૭૩ ૧૧૧૯
૧૨૨ ૪૪૮
એકંદર સૂત્રસંખ્યા ૪૬૮૫ છે. તેમાં સાત અધ્યાયમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે. અને આઠમા અધ્યાયમાં પ્રાકૃત-શૌરસેનીમાગધી-પૈશાચી-ચૂલિકાપૈશાચી-અપભ્રંશ એમ છ ભાષાઓનું વ્યાકરણ છે કે જે પ્રાકૃત વ્યાકરણના નામથી સુપ્રસિદ્ધ છે. એટલે સંસ્કૃત વ્યાકરણના ૩૫૬૬ સૂત્રો છે. બાકીનાં ૧૧૧૯ પ્રાકૃત વ્યાકરણનાં સૂત્રો છે.
આ વ્યાકરણનાં પ્રકરણોની વિષયરચનાનો ક્રમ આ મુજબ છે. 1. સંજ્ઞા પ્રકરણ
અધ્યાય ૧
પાદ ૧ ૨. સ્વરસંધિ પ્રકરણ
અધ્યાય ૧ પાદ ૨ ૩. વ્યંજન સંધિ પ્રકરણ
અધ્યાય ૧ પાદ ૩ ૪. નામ પ્રકરણ
અધ્યાય ૧ પાદ ૪ અધ્યાય ૨
પાદ ૧ ૫. કારક પ્રકરણ
અધ્યાય ૨ પાદ ૨ ૬. ષત્રાણત્વ પ્રકરણ
અધ્યાય ૨
પાદ ૩ ૭. સ્ત્રી પ્રત્યય પ્રકરણ
અધ્યાય ૨
પાદ ૪ ૮. સમાસ પ્રકરણ
અધ્યાય ૩ પાદ ૧-૨ ૯. આખ્યાત પ્રકરણ
અધ્યાય ૩
પાદ ૩-૪
અધ્યાય ૪ પાદ ૧-૪ ૧૦. કૃદન્ત પ્રકરણ
અધ્યાય ૫
પાદ ૧-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org