SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ....તે સાચા ગુરુ હોય’ શાસ્ત્રાર્થ જાણે પણ મુક્ત હોય ના, ના સાધકે એ ગુરુ પાસ જાવું; બ્રહ્મક્ય માણે મુનિ જે મહાન, મુક્તાત્મ એવા ગુરુ ધારવા ઘટે. પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર; અનુભવી ગુરુને સેવીએ, બુધ જનનો નિર્ધાર. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય.* આગમધર ગુરુ સમકિતી...શુચિ અનુભવાધાર રે; શુદ્ધ આલંબન આદરો, તજી અવર જંજાળ રે. * સરખાવો : અજ્ઞાની નવ હોવે મહાજન, જોપણ ચલવે ટોળું; ધર્મદાસ ગણિ વચન વિચારી, મન નવિ કીજે ભોળું. અજ્ઞાની જે ગચ્છને ચલવે, તે તો અનંત સંસારી રે. Jain Education International — શ્રી રમણ મહર્ષિ सम्यग् गुरुर्यस्य च तत्त्ववेत्ता... तस्यैव सिद्धिर्नहि चापरस्य । મળે મુક્તિ તેને જ સુનિશ્ચિત, ગુરુ જેના રમે આત્મજ્ઞાને. — શ્રીમદ્ રાજચંદ્ર —અધ્યાત્મયોગી આનંદઘનજી — હ્રદયપ્રદીપ ષત્રિશિકા, શ્લોક ૩ જિમ જિમ બહુશ્રુત બહુજનસંમત, બહુલ શિષ્યનો શેઠો રે. તિમ તિમ જિનશાસનનો વૈરી, જો નવિ અનુભવ નેઠો રે, – ઉપાધ્યાય યશોવિજયજી For Private & Personal Use Only —ઉપા. યશોવિજયજી, ૩૫૦ ગાથાનું સ્તવન, ઢાળ ૧ ગાથા ૧૧, ૧૨ www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy