SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાને આપણને કદી જુદા માન્યા નથી, આપણે જરૂર માન્યા છે. ભગવાને જુદા માન્યા હોત તો તેઓ ભગવાન બની જ શક્યાના હોત. તત્વન જાણયું હોય તે જ ભગવાનને જુદા માને. અત્યારે પણ પ્રભુ આપણને (સંપૂર્ણ જગતને) સત, ચિત અને આનંદથી પરિપૂર્ણ માને છે. પોતાના જેવું જ સ્થાન બીજાને આપવું, એ રીતે જ જોવું એ પ્રેમની નિશાની નથી?પોતાના જેવુંજ ભોજન અપાય તો એના પર પ્રેમની જ નિશાની થઈને,? ભગવાના આપણા સર્વ પર પ્રેમની વર્ષા કરી રહ્યા છે. આ પ્રેમની અનુભૂતિ આપણા હૃદયમાં થવી જોઈએ. - પૂ. આ. વિજયુકલાપૂર્ણસૂરિજી વાંકી તીર્થ, અષા, 3.2, વિ. સં.૨૦૫૫ Yulty Graphics (022) 2665747 / 3880208 on Education Internationale For Printeersonal use WWW
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy