SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ‘નમા ગ્ર ંતા આવી મિલે, મન ભીતર ભગવાન' વળી, પ્રભુએ તો આપણા સૌની સાથે આત્મભાવ કેળવેલો છે. ‘સવ્વમૂત્રનુસ’ ભગવાનનું આ વિશેષણ છે. ‘મારી સાથે તન્મય થવા માંગતો હોય તો હે આત્મન્ ! તું જગતના સર્વજીવો સાથે તન્મય બન.’ એમ પ્રભુ કહે છે. પ્રશ્ન ઃ ભગવાન સાથે એક થવાય, પણ સર્વજીવો સાથે એક કેમ થવાય ? ઉત્તર ઃ હું તો ત્યાં સુધી કહું છું : સર્વજીવોમાં સિદ્ધોનું રૂપ જુઓ. પછી જ અંદરની ગાંઠ ખુલશે. કુંડલી – ઉત્થાન કાંઈ સહેલું નથી. પણ વાંધો નહિ. શરૂઆત કરીશું તો કોઈક સમયે, કોઈક ભવમાં જરૂર ફળશે. ધીરજ જોઈએ. * શશીકાંતભાઈ : આત્માને જગાડે, સંભાળે તે આશા. નમો અરિહંતાણં (અરિહંત + આણં) પાંચેય પરમેષ્ઠીઓની આજ્ઞાને પણ નમસ્કાર. અત્યમયી ચેતના જ બધા જ કારણોનું પરમ કારણ છે. તે જ સર્વજ્ઞ, સર્વશક્તિમયી, સર્વ અન્તર્યામી, સર્વ ક્ષેત્ર-કાળ વ્યાપિની છે. માટે જ એ મધુર પરિણામ લાવે છે. આ નવકારમાં યોગીઓનો યોગ, ધ્યાનીઓનું ધ્યાન, જ્ઞાનીઓનું જ્ઞાન, ભક્તોની ભક્તિ અને આરોધકોની આરાધના સમાવિષ્ટ છે. ૪૫૦ ... Jain Education International For Private & Personal Use Only કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy