SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ જો સમરો નવકાને, સુખમાં જાયે દિન... ર. અવળા સૌ સવળા પડે, સવળા સફળ થાય; જપતાં શ્રી નવકારને, દુઃખ સમૂળા જાય... ૩ * નવકારની યાત્રા શોભાયાત્રા નહિ, શોધન-યાત્રા છે. સંસ્કાર, સદ્ગુણ, સદાચાર, સ્વાથ્ય, સમૃદ્ધિ, અને સમાધિની યાત્રા છે. નવકારથી પોતાની મેળે યોગ્યતાના દ્વાર ખુલે છે. હવેથી તીર્થની બહાર મારા પગલા નહિ પડે – એમ પ્રતિજ્ઞા કરું છું, એવો નવકારનો સાધક નિર્ણય કરે. નવકાર સિવાય કોઈપણ મંત્રમાં તેનું ફળ નથી બતાવ્યું. ચૂલિકામાં ફળ કથન છે? પણો પંચ નમુદો ા આ નવકાર સર્વ પાપ હટાવશે. એક નમસ્કાર તમામ આરાધનાનો અર્ક છે. ભાવપૂર્વકનો નમસ્કાર ન હોય તો અનુષ્ઠાન દ્રવ્ય બનશે. ચૂલિકા ભાવનમસ્કાર | ડૉક્ટર રોગને બહાર કાઢે તેમ નવકાના અક્ષરો વિભાવને દૂર કરે છે, આઠેય કર્મોને દૂર કરે છે. - નવકારના દર્શનથી દર્શનાવરણીય, - નવકારના સ્વાધ્યાયથી જ્ઞાનાવરણીય, - નવકારમાં પોતાનું જ સ્વરૂપ, ઓહ! મારુંઆવું સ્વરૂપ? એવો ભાવ જોવાથી મોહનીય. - નવકારને નમસ્કારથી અંતરાયકર્મ નષ્ટ થાય છે. અઘાતી કર્મ પણ ધ્યાનથી જાય. દેહ ભૂલાઈ જાય, દેવ રહે. - अहं देहोऽस्मि नास्थाने अहं देवोऽस्मि આવે ત્યારે નામકર્મ, - આત્મસમ સૌ જીવ લાગે તો ગોત્રકર્મ અક્ષરોમાં અદ્વૈત આવે તો આયુષ્ય. - મંગલરૂપ અક્ષરો ગણવાથી વેદનીય કર્મ જાય... * ચિત્તનલાગતું હોય તો ઉચ્ચારણપૂર્વકનવકારબોલો. અથવાવાંચો. નિર્વિકલ્પ રૂપે ગણો. સાક્ષાત્ અરિહંત સાથે જોડાણ થશે. . કહે કલાપૂર્ણસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy