SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ - છત્ર ધ્યાનથી જીવનમાં ભક્તનું છત્ર (આબરૂ) ઊડી ન જાય. ગાથા – ૩૨. ૩૩. ભગવાન ચાલે ત્યાં પૃથ્વી સુવર્ણમય બને. ભગવાન ચાલે ત્યાં ઉપદ્રવ ટળે. મારા પગલાં પણ આપના આજ્ઞારૂપ તીર્થમાં પડે તો કામ થઈ જાય. ગાથા – ૩૪. સિંહ, હાથી આદિ પ્રતીકોથી ક્રોધ, અહંકાર આદિ દોષોના વિના ટળે – એમ સમજવાનું છે. ગાથા – ૩૫. ૩૬. ૩૭. દાવાનલાદિ રૂ૫ કષાયો પેદા થાય ત્યારે પ્રભુ...! આપનું નામ જળનું કામ કરે છે. ગાથા – ૩૮. ૩૯. ૪૦. ભગવાનની ભક્તિછોડીને બીજે ક્યાંયથી જીવનના વિદનો દૂરન જ થાય, એવી અવિહડ શ્રદ્ધા હોવી જોઈએ. ગાથા – ૪૧. ૪૨. ઉભૂત... ગાથાથી પૂ. પં. ભદ્રંકર વિ. યાદ આવે. લુણાવામાં કહેતા: વ્યાધિ ઘણી છે. ૧૦૮ વાર ઉભૂત. ગાથા ગણો. ગણવાથી શાંતિ થતી. પ્રભુ ચરણ-રજનો અંશ પણ પડે તો રોગ જાય જ. આથી ફલિત થાય છે કે શરીર માંદું નથી પડતું, મન માંદું પડે છે. કેન્સરના દર્દી પણ ૧૦૮ વાર આ ગાથા ગણતાં સાતા અનુભવે છે. ગાથા - ૪૪. બેડીઃ બધું બંધાયેલું છે, પણ મારું મસ્તક ખુલ્લું છે. જ્યાં સુધી મારું મસ્તક મુક્ત છે, ત્યાં સુધી મુક્તિનો માર્ગ ખુલ્લો છે. આપણા જીવનમાં ભગવાન જ છે કે ભગવાન પણ છે? આપણા જીવનમાં ભગવાન જ છે, એવું થશે ત્યારે જ દોષો, દરિદ્રતા ઈત્યાદિ જશે. ૪૪૪ ... : ..... કહે કલાપૂર્ણસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org -
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy