SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ - સાધુ : ‘‘સોનાતણી પરે પરીક્ષા દિસે, દિન-દિન ચઢતે વાને; સંયમ ખપ કરતા મુનિ નમીએ, દેશકાળ અનુમાને. '' બધામાં નવપદની આરાધના પ્રધાન છે. સૌમાં નવપદોનું આલંબન સર્વશ્રેષ્ઠ ગણાયું છે. ગુજરાતી નવપદની ઢાળો, પૂજાઓ વગેરેનો છેલ્લા ૨૫૦ વર્ષોથી ખૂબ જ પ્રચાર થયો. હીર વિજય સૂરિ સમકાલીન સકલચન્દ્રજી ૩૦૦ વર્ષ પૂર્વના ઉપાધ્યાય યશોવિજયજી ત્યાર પછીના જ્ઞાનવિમલસૂરિ તથા દેવચન્દ્રજી આ બધા મહાત્માઓની કૃતિઓનું સંકલન કરી નવ-પદ પૂજા બનાવવામાં આવી છે. ગુરુવાર. આ.સુદ - ૧૧, ૨૧-૧૦-૯૯. * સોનાની ચાર રીતે પરીક્ષા થાય : કષ. છેદ, તાપ અને તાડન. સાધુ પણ સોનાની જેમ પરખવામાં આવે તો શુદ્ધ થઈને બહાર આવે. તેમનામાં તપનું તેજ, શ્રદ્ધાની નિર્મળતા, જ્ઞાનનો પ્રકાશ વધતા જ રહેતા હોય છે. * સાધુની સંક્ષિપ્ત નૈયિક વ્યાખ્યા ઃ કહે કલાપૂર્ણસૂરિ ..... Jain Education International For Private & Personal Use Only ૩૬૯ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy