SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ * આનંદ છે, અત્યારે આપણે ભગવાનના વચનોનો, સાથે મળીને સ્વાધ્યાય કરીએ છીએ. જિનવચન આજ સુધી આપણને નથી મળ્યું. મળ્યું હશે તો ફળ્યું નહિ હોય. જિનવચનમાં આદર જાગી જાય તો કામ થઈ જાય. જુઓ અજિત શાન્તિ શું કહે છે ? ખડ઼ ડ઼છંદ પરમ-યં... अहवा कित्तिं सुवित्थडं भुवणे, तालुक्कुद्धरणे, ભા. વ. ૧૨, સવારે, તા. ૬-૧૦-૯૯ जिणवयणे आयरं कुणह. જો તમે મોક્ષ કે સર્વવ્યાપી કીર્તિ ઈચ્છતા હો તો, ત્રણ લોકનો ઉદ્ધાર કરનાર જિનવચનમાં આદર કરો. * નવકારમાં શું તાકાત છે ? નવકાર ગણ્યો એટલે વજ્રના પાંજરામાં તમે બેસી ગયા. પતી ગયું. હવે કોઈનોય ભય નહિ. * જિન-વચન હૃદયમાં પરિણામ પામે તે સ્તુતિ-સ્તોત્રનું ફળ છે. * ‘નામ ગ્રહંતા આવી મિલે મન ભીતર ભગવાન’ આમ કહેતા ઉપાધ્યાય માનવિજયજીના હૃદયમાં ભગવાન આવી શકે તો આપણા હૃદયમાં કેમ ન આવી શકે ? આ મહાપુરૂષોના વચનોમાં વિશ્વાસ તો છે ને ? એ વચન પર વિશ્વાસ રાખીને સાધનાના માર્ગે આગળ વધશો તો માનવિજયજીની જેમ તમને પણ આવો અનુભવ થશે. કહે કલાપૂર્ણસૂરિ Jain Education International For Private & Personal Use Only ૩૦૩ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy