SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ભા. વ. ૧૧, સવાર, તા. જી-૧૦-૯૯ * મળેલા સમય, શક્તિ, કે સંપત્તિ કોક પૂર્વના પુણ્યના પ્રતાપે મળી છે, તો હવે તે શક્તિઓ બીજા માટે કામ લાગવી જોઈએ. તો તે અક્ષય બને છે અન્યથા ખૂટી જાય છે. * દ્રવ્યથી શુદ્ધિ ગુણથી એકતા પર્યાયથી ભિન્નતા પંન્યાસજી મ. સાથે આ બાબતમાં જ્યારે અમને તેઓ મલ્યા ન હતા, ત્યારથી પત્ર વ્યવહારથી સ્પષ્ટીકરણ કર્યું હતું. સિદ્ધ ભ. ના સુખ સામે કોઈપણ પદાર્થની તુલના ન થઈ શકે. જ્યાં એક સિદ્ધ છે ત્યાં અનંત સિદ્ધ છે. અરે, આ સ્થાનમાં પણ જ્યાં આપણે બેઠેલા છીએ ત્યાં પણ અનંતા સિદ્ધો બેઠેલા છે. ભક્તની ભાષા અલગ હોય. દુનિયાની ભાષા અલગ હોય. આપણી આસપાસ અનંતા નિગોદના જીવો રહેલા છે કે નહિ ? તે બધા સત્તાથી સિદ્ધ છે કે નહિ ? ‘‘પૂરણ મન સબ પૂરણ દિસે.’’ ભક્તને બધે પૂર્ણ દેખાય છે. સિદ્ધો જ નહિ, ભક્તો પણ જાતને પૂર્ણરૂપે જોતા થઈ જાય છે. ૨૯૬ Jain Education International For Private & Personal Use Only ..... કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy