SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ સોમ, ૨૭-૯-૯૯, ભા. વદ-8. પ્રમાદ શત્રુ છે, છતાં મિત્ર માનીએ છીએ. ભવભ્રમણ પ્રમાદના કારણે જ છે. બીજા કર્મબંધના કારણો પ્રમાદમાં સમાઈ જાય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ - આ ચારેનો સમાવેશ પ્રમાદમાં થઈ જાય છે. ભગવતીમાં પ્રશ્નઃ કયા કારણે ભવભ્રમણ? જવાબ: પ્રમાદ..! માત્ર એક જ શબ્દનો જવાબ!પ્રમાદનું પેટ એટલું મોટું છે કે બીજા બધાને તે પોતાનામાં સમાવી લે છે. ઉંઘમાં તો પ્રમાદ છે જ, આપણા જાગવામાં પણ પ્રમાદ છે; નિંદા – વિકથા – કષાય આદિ જાગતાનો પ્રમાદ છે. આત્મભાવમાં જાગૃત થવું તે સાચી જાગૃતિ છે. આત્મભાવમાં જાગૃત ન થઈએ ત્યાં સુધીની જાગૃતિ પણ પ્રમાદ જ છે. સર્વવિરતિ એટલે અપ્રમત્ત જીવન! દિનચર્યા જ એવી કે પ્રમાદનો અવકાશ જ ન . ૧ રાધનપુરમાં હરગોવનદાસ પંડિત પાસે બીજાકર્મગ્રન્થમાં કારસૂરિએ પ્રશ્નપેપરમાં પૂછેલુંઃ ઉંઘમાં સાધુનું ગુણઠાણું કે જાય? જવાબઃ ઉંઘમાં સાધુનું ગુણઠાણું ચડે, જાય નહિ. ઊંઘ વખતે પણ આત્મજાગૃતિ કાયમ રહે. માટે જ સાધુ ખાય છતાં ઉપવાસી કહેવાય. જ્યારે ખાઉધરો માણસ ઉપવાસ કરે ૨૬૦ ... . કહે કલાપૂર્ણસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy