SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ જીવોની હિંસા કરીને તમે તમારા જ ભા પ્રાણોની હત્યા કરો છો. કરુણા કોમળત સમ્યગ્દર્શનના ગુણો છે. તેનો નાશ થાય છે. જેટલા અંશે અહિંસા તેટલા અંશે નિર્મળત આવે જ. દીક્ષા લેતાં મેં પહેલા પૂછાવ્યુંઃ મને ધ્યાન માટે ૪-૫ કલાક મળશે ? ‘તો ગુફામાં ચાલ્યા જાવ...' પૂ. ક્નકસૂરિજીનો જવાબ આવ્યો. પરોપકાર એ સ્વોપકારથી જુદો નથી. પરોપકાર સ્વોપકાર એક જ છે. માટે જ તીર્થંકરો દેશના દ્વારા પરોપકાર કરતા રહે છે. અહિંસા – સમ્યગ્ દર્શન સંયમ – સમ્યગ્ જ્ઞાન जीवाजीवे अयाणतो.... कहं सो नाहीइ संजमं ? - તપ – સમ્યક્ ચારિત્ર. ઉપકરણોને જયણાપૂર્વક લેવા – મૂકવાની ક્રિયા તે અજીવ સંયમ છે. ૧૭ અસંયમને જીતવા તેનું નામ સંયમ. (૫ ઈન્દ્રિય, ૪ કષાય, ૫ અવ્રત, ત્રણ યોગ આ ૧૭) ત્રણ યોગ ગૃહસ્થપણામાં ધર્મપ્રવૃત્તિ કરો ત્યારે જ શુભ..... નહિ તો નહિ. અઢાર હજાર શીલાંગ – યાદ રાખવા તદ્દન સરળ છે. એકેન્દ્રિયના પાંચ ભેદ. બેઈ. – તેઈ. – ચઉં. - પંચે. + અજીવ = ૧૦ પ્રકારે જયણા કરવાની. - એક દાંડો લેતાં જયણા ન કરી તો ૧૮ હજારમાંથી સીધા બે હજાર જાય. અજીવ સાથે પણ જયણાપૂર્વક વર્તવાનું છે. પૂ. દેવેન્દ્રસરિજીને અમે જોયા છે સાંજ પડ્યે પોથી વગેરેને વીંટીને જયણાપૂર્વક મૂકી દેતા. સાધુ આહારાદિ ૪ સંજ્ઞાનો વિજેતા હોય. સંજ્ઞા દ્વારા સંચાલિત પશુ હોય, સાધુ તં સંજ્ઞા પર નિયંત્રણ કેળવે. ૪ સંજ્ઞાથી ૧૦ને ગુણતાં ૧૦ × ૪ = ૪૦ ૪૦ × ૫ ઈન્દ્રિય = ૨૦૦ ૨૦૦ X ૧૦ યતિધર્મ = ૨૦૦૦ (એટલે મેં દાંડો નહિ પડિલેહતાં ૨૦૦૦ જા એમ કહેલું) ૧૨૮ ... Jain Education International For Private & Personal Use Only કહે કલાપૂર્ણસૂિ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy