________________
૪ ૨૦
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા હત્વાભાસની પોતાની રીતે નવી સૃષ્ટિ કરી હોય. આ અકિંચિત્કર હેત્વાભાસનું ખંડન કેવળવાદિદેવના સૂત્રની વ્યાખ્યામાં સ્યાદ્વાદરનાકર,પૃ. ૧૨૩૦) જોવામાં આવે છે.
ઉપર હેત્વાભાસસંખ્યાવિષયક જે અનેક પરંપરાઓ જણાવવામાં આવી છે તે બધીનો મતભેદ મુખ્યપણે સંખ્યાવિષયક છે, તત્ત્વવિષયક નથી. એવું નથી કે એક પરંપરા જેને અમુક હેત્વાભાસ રૂપ દોષ કહે છે, તે જો ખરેખર દોષ હોય તો, તેને બીજી પરંપરા સ્વીકારતી ન હોય. આવા સ્થળે બીજી પરંપરા કાં તો તે દોષને પોતે
સ્વીકારેલ કોઈ હેત્વાભાસમાં સમાવિષ્ટ કરી દે છે કાં તો પક્ષાભાસ આદિ અન્ય કોઈ દિષમાં કાં તો પોતાને અભિપ્રેત હેત્વાભાસના કોઈ ને કોઈ પ્રકારમાં સમાવિષ્ટ કરી
આચાર્ય હેમચન્દ્ર “હેત્વાભાસ” શબ્દના પ્રયોગનું અનૌચિત્ય દર્શાવવા છતાં પણ સ ધનાભાસ અર્થમાં તે શબ્દના પ્રયોગનું સમર્થન કરવામાં એક કાંકરે બે પક્ષીને માર્યા છે – પૂર્વાચાર્યોની પરંપરાને અનુસરવાનો વિવેક પણ બતાવ્યો અને તેમની ભૂલ પર દેખાડી. આ જાતનો વિવેક માણિક્યનન્દીએ પણ દેખાડ્યો છે. તેમણે પોતાના પૂજ્ય અકલંકે સ્વીકારેલા અકિંચિત્કર હેત્વાભાસનું વર્ણન તો કર્યું પરંતુ તેમને જ્યારે તે હેત્વાભાસના અલગ સ્વીકારનું ઔચિત્ય ન જણાયું ત્યારે તેમણે એક સૂત્રમાં એવી રીતે તેનું સમર્થન કર્યું કે સમર્થન પણ થાય અને તેના અલગ સ્વીકારનું અનૌચિત્ય પણ વ્યક્ત થાય – નક્ષ વાસી રોષો વ્યુત્પન્નપ્રયોગસ્થ પક્ષવાવ તુષ્ટત્વાન્ ! પરીક્ષામુખ, ૬.૩૯.
પૃ. ૨૩૧ “પ્રત્યક્ષામવાદિત' - તુલના - htતાત્યયાપવિષ્ટ
નાતીતઃ | – ન્યાયસૂત્ર, ૧.૨.૯. યત્ર ૨ પ્રત્યક્ષનુમાના વિરોધ ........ स सर्वः प्रमाणतो विपरीतनिर्णयेन सन्देहविशिष्टं कालमतिपतति સોડ્ય તિર્થ એત્યન પદ્રિશ્યમાન: નિતીત કૃતિ ! તાતપર્યટીકા, પૃ. ૩૪૭. ન્યાયસાર, પૃ. ૭. દેતો: પ્રયો%િાત: પ્રત્યક્ષામાનુપરતપક્ષपरिग्रहसमय एव, तमतीत्य प्रयुज्यमानः प्रत्यक्षागमबाधिते विषये વર્તમાનઃ નાયાપલો મવતિ ! – ન્યાયમંજરી, પૃ. ૬૧૨.
અ. ૨. આ. ૧. સૂત્ર ૧૭-૧૯, પૃ. ૨૩૨-૨૩૭. ન્યાયસૂત્રમાં (૧.૨.૮) અસિદ્ધનું નામ સાધ્યમ છે. કેવળ નામની જ બાબતમાં ન્યાયસૂત્રનું અન્ય ગ્રન્થોથી વલક્ષણ્ય નથી પરંતુ અન્ય બાબતમાં પણ છે. તે અન્ય બાબત એ છે કે જયારે અન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org