________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૪૦૫ સંખ્યાનો નિર્દેશ કર્યો છે. વિદ્યાનન્દના આ વર્ગીકરણમાં વૈશેષિકસૂત્ર ઉપરાંત અકલંક યા મા ક્યનન્દી જેવા કોઈ જૈનતાર્કિકનો યા કોઈ બૌદ્ધ તાર્કિકનો આધાર . છે એમ લાગે છે.
દેવસૂરિએ પોતાના વર્ગીકરણમાં પરીક્ષામુખના વર્ગીકરણને જ આધાર માન્યો જણાય છે, તો પણ દેવસૂરિએ એટલો સુધારો તો અવશ્ય કર્યો છે કે જ્યારે પરીક્ષામુખ વિધિસાધક છ ઉપલબ્ધિઓ (૩.પ૬) અને ત્રણ અનુપલબ્ધિઓ (૩.૮૬) વર્ણવે છે ત્યારે પ્રમાણનયતત્તાલોક વિધિસાધક છ ઉપલબ્ધિઓ (૩.૬૪) અને પાંચ અનુપલબ્ધિઓ (૩.૯૯) વર્ણવે છે. નિષેધસાધકરૂપે છ ઉપલબ્ધિઓ (૩.૭૧) અને સાત અનુપલબ્ધિઓનું (૩.૭૮) વર્ણન પરીક્ષામુખમાં છે જયારે પ્રમાણનયતત્ત્વાલોકમાં નિષેધસાધક અનુપલબ્ધિ (૩.૯૦) અને ઉપલબ્ધિ (૩.૭૯) બન્નેના સાત સાત પ્રકારો જણાવ્યા છે.
આચાર્ય હેમચન્દ્ર વૈશેષિકસૂત્ર અને ન્યાયબિન્દુ બન્નેના આધારે વિદ્યાનન્દની જેમ વર્ગીકરણ કરે છે, તો પણ વિદ્યાનન્દથી વિભિન્નતા એ છે કે આચાર્ય હેમચન્દ્રના વર્ગીકરણમાં કોઈ પણ અનુપલબ્ધિ વિધિસાધકરૂપે વર્ણવાઈ નથી પરંતુ ન્યાયબિન્દુની જેમ માત્ર નિષેધસાધકરૂપે વર્ણવાઈ છે. વર્ગીકરણની અનેકવિધતા તથા ભેદોની સંખ્યામાં ન્યૂનાધિકતા હોવા છતાં પણ તત્ત્વતઃ બધાં વર્ગીકરણોનો સાર એકસરખો જ છે. વાચસ્પતિ મિશ્ર કેવળ બૌદ્ધસમ્મત વર્ગીકરણનો જ નહિ પરંતુ વૈશેષિકસૂત્રગત વર્ગીકરણનો પણ નિરાસ કર્યો છે. (તાત્પર્યટીકા, પૃ. ૧૫૮-૧૬૪).
પૃ. ૧૯૫ કિશોષરચ' – તુલના – યદુત્પત્તિમત્ તનિત્યનિતિ स्वभावभूतधर्मभेदेन स्वभावस्य प्रयोगः । यत् कृतकं तदनित्यमित्युपाधिभेदेन । अपेक्षितपरव्यापारो हि भावः स्वभावनिष्पत्तौ कृतक રૂતિ | પર્વ પ્રત્યયતિત્વીય દ્રષ્ટવ્યા: | ન્યાયબિન્દુ, ૩. ૧૨-૧૫. ___ यथा च कृतकशब्दो भिन्नविशेषणस्वभावाभिधाय्येवं प्रत्ययभेदभेदित्वमादिर्येषां प्रयत्नानन्तरीयकत्वादीनां तेऽपि स्वभावहेतोः प्रयोगा fમવિશેષસ્વિનાવામાયિની દ્રષ્ટા / ન્યાયબિન્દુ, ૩.૧૫.
પૃ. ૧૯૫ “પક્ષચર્ચવ' – તુલના – ચૈવ વાસ્થ સાધ્વનિ स्वसाध्याविनाभाविता सैव गमकत्वे निबन्धनं नान्यर्मिणि । स च स्वसाध्याविनाभावः प्रतिबन्धसाधकप्रमाणनिबन्धनो न सपक्षे क्वचिद्
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org