SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા માનસજ્ઞાનની કલ્પના સમાન છે તે બધા જૈન તાર્કિકોએ નિર્વિવાદપણે માની લીધી છે. આચાર્ય હેમચન્દ્ર પણ તે વ્યવસ્થા અનુસાર પ્રત્યભિજ્ઞાનું સ્વરૂપ સ્વીકારીને પરપક્ષનિરાકરણ અને સ્વપક્ષસમર્થન કરે છે. મીમાંસક (શ્લોકવાર્તિક, સૂત્ર ૪, શ્લોક ૨૩૨-૨૩૭), નૈયાયિક (ન્યાયસૂત્ર, ૧.૧.૬.) આદિ ઉપમાનને સ્વતંત્ર પ્રમાણ માને છે જે સાદશ્ય-વૈસાદશ્યવિષયક છે. તેમના મતે હ્રસ્વત્વ, દીર્ધત્વ આદિ વિષયક અનેક સપ્રતિયોગિક જ્ઞાન એવાં છે જે પ્રત્યક્ષ જ છે. જૈન તાર્કિકોએ પહેલેથી જ તે બધાંનો સમાવેશ, પ્રત્યભિજ્ઞાનને મતિજ્ઞાનના પ્રકારવિશેષરૂપ સ્વતંત્ર પ્રમાણ માનીને, તેમાં કર્યો છે, જે એકમત્યથી સર્વમાન્ય થઈ ગયો છે. પૃ. ૧૭૧ ‘માલિ '- તુલના – પ્રમેયરત્નમાલા, ૩.૧૦. પ્ર. ૧૭૨ “પયોનુમેલી' – તુલના – સ્યાદ્વાદરત્નાકર, પૃ. ૪૯૮. પ્રમેયકમલમાર્તડ, પૃ. ૧૦૦ . - પૃ. ૧૭૨ “યથા વા વીચેન' – તુલના – તાત્પર્યટીકા, પૃ. ૧૯૮. પૃ. ૧૭૩ “ચેષાં તુ સારવષય' – તુલના – પ્રસિદ્ધસાધર્ષાત્ સંધ્યસાધનyપમાનમ્ | ન્યાયસૂત્ર, ૧.૧.૬. પ્રમેયરત્નમાલા, ૩.૫. પૃ. ૧૭૪૧થ સાયર્યમુપત્નક્ષપા' – તુલના – સધર્નર धर्ममात्रोपलक्षणमिति करभसंज्ञाप्रतिपत्तिरप्युपमानफलमेवेति नाव्याप्तिः। તાત્પર્યટીકા, પૃ. ૨૦૦ પૃ. ૧૭૪ ‘અભ્યાક્ષર' – તુલના – તાત્પર્યટીકા, ૧.૧.૨. પારાશર. અ. ૧૮. પૃ. ૧૭૪ નવુ “તત્' રૂતિ' – તુલના – પ્રમેયરત્નમાલા, ૨.૨. પૃ. ૧૭૪ પૂર્વપ્રમત'– તુલના – મારિત્નમન પૃહીતપ્રાહિત્વસિદ્ધિમુદ્રાવતિ – પૂર્વપ્રમત.... તત્ત્વસંગ્રહ, કારિકા ૪૫૩. પૃ. ૧૭૮ ૩પન્ન' - ભગવાન્ મહાવીર, બુદ્ધ અને ઉપનિષથી સેંકડો વર્ષ પહેલાં પણ ક૬ (ક્વેદ, ૨૦.૧૩૧.૧૦) અને તર્ક (રામાયણ, ૩.૨૫.૧૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy