SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ 3८७ 3८८ (૨૧) (૬૧) ફલના સ્વરૂપ અંગે અને પ્રમાણ-ફૂલના ભૂદાભદવાદ અંગે વૈદિક, બૌદ્ધ અને જૈન પરંપરાઓનાં મન્તવ્યોનું ઐતિહાસિક દષ્ટિએ તુલનાત્મક વર્ણન ૩૮૨ (૬૨) આત્માના સ્વરૂપ અંગે દાર્શનિકોનાં મન્તવ્યોનું સંક્ષિપ્ત આલેખન પ્રથમ અધ્યાયનું દ્વિતીય આલિંક (૧) ભિન્ન ભિન્ન દાર્શનિકોએ રચેલાં સ્મરણલક્ષણોના ભિન્ન ભિન્ન આધારોનું દિગ્દર્શન (૨) વધુમાં વધુ સંસ્કારોદ્ધોધક નિમિત્તોના સંગ્રાહક ન્યાયસૂત્રનો નિર્દેશ ૩૮૯ (૩) સ્મૃતિના પ્રામાણ્ય અને અપ્રામાણ્ય અંગે દાર્શનિકોની યુક્તિઓનું ઐતિહાસિક દૃષ્ટિએ તુલનાત્મક દિગ્દર્શન ૩૯૦ (૪) “નારાં વિષય: આ અંગે સૌત્રાન્તિક અને નૈયાયિકોનાં મન્તવ્યોની તુલના ૩૯૨ (૫) પ્રત્યભિજ્ઞાના સ્વરૂપ અને પ્રામાણ્ય અંગે દાર્શનિકોનાં મતભેદનું તુલનાત્મક દિગ્દર્શન ૩૯૨ (૬) “ઊહ અને “તર્ક શબ્દોનો નિર્દેશ તથા ઊહના સ્વરૂપ અને પ્રામાણ્ય અંગે દાર્શનિકોનાં મન્તવ્યોની તુલના (૭) હેમચન્દ્રાચાર્યસ્વીકૃત અર્ચટાક્ત વ્યામિનું રહસ્યોદ્ઘાટન ૩૯૭ (૮) અનુમાન અને પ્રત્યક્ષના સ્વાર્થ-પરાર્થરૂપ બે ભેદો અંગે . દાર્શનિકોનું મન્તવ્ય ૩૯૯ (૯) હેતુના સ્વરૂપ અંગે દાર્શનિકોની ભિન્ન ભિન્ન પરંપરાઓનો ઐતિહાસિક દષ્ટિએ તુલનાત્મક વિચાર ૪૦ (૧૦) હેતુના પ્રકારો અંગે જૈનાચાર્યોનાં મન્તવ્યોનું ઐતિહાસિક દૃષ્ટિએ અવલોકન (૧૧) કારણલિંગક અનુમાન અંગે ધર્મકીર્તિની સાથે પોતાનો મતભેદ હોવા છતાં હેમચન્દ્રાચાર્યે તેમના માટે “સૂક્ષ્મદર્શિનું વિશેષણનો પ્રયોગ કર્યો છે તેનાથી ધર્મકીર્તિ પ્રતિ તેમના આદરની સૂચના ४०६ ૩૯૪ ૪૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy