SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા वासाम्प्रतम् । को हि चतुरङ्गसभायां वादी प्रतिवादी वैवंविधमसम्बद्धमनुन्मत्तोऽभिदधीतेति ? ॥१६॥ 36. સૂત્રમાં “ત્રણ' ('a') પદ હેત્વાભાસની ન્યૂનાધિક સંખ્યાનો પ્રતિષેધ કરવા મૂક્યું છે. તેનાથી નિયાયિકોએ સ્વીકારેલા] કાલાતીત અને પ્રકરણસમ એ બે હેત્વાભાસોનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે. તે બેમાંથી કાલાતીતનો સમાવેશ પક્ષદોષોમાં થઈ જાય છે. “પ્રત્યક્ષ કે આગમથી બાધિત પ્રતિજ્ઞા (જે સાધ્યનિર્દેશરૂપ હોય છે) પછી તરત પ્રયોજવામાં આવેલો હેતુ કાલાત્યયાદિષ્ટ છે” એવું તેનું લક્ષણ છે. તેનું ઉદાહરણ છે – તેજોડવયવી(અગ્નિ) અનુષ્ણ છે કારણ કે તે કૃતક છે, જેમ કે ઘટ. [જે હેતુનો સમબલ વિરોધી હેતુ હોય તેને નૈયાયિકો પ્રકરણસમ હેત્વાભાસ કહે છે.] પરંતુ પ્રકરણસમ હેત્વાભાસ તો સંભવતો જ નથી. યથોક્ત લક્ષણવાળા અનુમાનનો પ્રયોગ કરવામાં આવે અને તેમાં કોઈ દોષ દર્શાવવામાં ન આવે તો તેનું વિરોધી બીજું અનુમાન સંભવે જ નહિ. તેનું જે ઉદાહરણ આપવામાં આવે છે-“શબ્દ અનિત્ય છે કારણ કે તે પક્ષ અને સપક્ષ બેમાંથી અન્યતર (કોઈ એક) છે” આવું કોઈ એકે કહેતાં બીજો કોઈ કહે છે, “શબ્દ નિત્ય છે કારણ કે તે પક્ષ અને સપક્ષ બેમાંથી કોઈ એક અર્થાત્ અન્યતર છે –તે અત્યન્ત અયોગ્ય છે. વાદી, પ્રતિવાદી, સભ્ય અને સભાપતિ એ ચાર અંગોવાળી સભામાં આવું અસંબદ્ધ કયો ડાહ્યો બોલે? (૧૬) 37. તત્રસિદ્ધ નક્ષણમાદ– नासन्ननिश्चितसत्त्वो वाऽन्यथानुपपन्न इति सत्त्वस्यासिद्धौ સર્વે વાસિદ્ધ છા 37. આચાર્ય તે ત્રણમાંથી અસિદ્ધનું લક્ષણ કહે છે અસ કે અનિશ્ચિત રાત્ત્વવાળો હેતુ અન્યથાનુપપન્નહોતો નથી એટલે તેના સત્ત્વની અસિદ્ધિ હોય ત્યારે કે તેના સત્ત્વ અંગે સદેહ હોય ત્યારે તે અસિદ્ધ હેત્વાભાસ છે. (૧૭) 38. “અસ” વિદ્યમાનો “નાથાનુપપ:' રૂતિ સર્વસિદ્ધી ‘પ્રસિદ્ધ ' હેત્વામી સ્વરૂપસિદ્ધ રૂત્યર્થ ! યથા અનિત્ય દ્રશ્ચાક્ષુષत्वादिति । अपक्षधर्मत्वादयमसिद्ध इति न मन्तव्यमित्याह- 'नान्यथानुपपन्नः' . इति । अन्यथानुपपत्तिरूपहेतुलक्षणविरहादयमसिद्धो नापक्षधर्मत्वात् । नहि Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy