SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા ગ્રહણ કરવામાં પટુ છે. તેથી ઊહને અંગે તાર્કિકો કહે છે કે વ્યાપ્તિને ગ્રહણ કરતી વખતે પ્રમાતા યોગી જેવો બની જાય છે. એથી ઊલટું, ઈહા કેવળ વર્તમાન અર્થોને જ જાણે છે અને તે પ્રત્યક્ષ પ્રમાણનો ભેદ છે તેથી પુનરુક્તિનો દોષ નથી. 101. હા જ યદ્યપિ છોચતે તથાપિ વેતન સેતિ જ્ઞાનરૂપૈવેતિ युक्तं प्रत्यक्षभेदत्वमस्याः । न चानिर्णयरूपत्वादप्रमाणत्वमस्याः शङ्कनीयम्, स्वविषयनिर्णयरूपत्वात्, निर्णयान्तरासादृश्ये निर्णयान्तराणामप्यनिर्णयત્યપ્રસ રા . હિતવિશેષvયો વાયઃ ૨૮ 101. જો કે ઈહા ચેષ્ટા છે તેમ છતાં તે ચેતનની ચેષ્ટા હોવાથી જ્ઞાનરૂપ જ છે. એટલે ઈહાને પ્રત્યક્ષનો ભેદ કહેવો ઉચિત જ છે. શંકા – ઈહા નિર્ણયરૂપ (નિશ્ચયરૂપ) ન હોવાથી તેને પ્રમાણ કેવી રીતે ગણી શકાય ? સમાધાન – પોતાના વિષયમાં તો ઈહા નિર્ણયરૂપ જ છે. બીજા બધા નિર્ણયો જેવો ઈહારૂપ નિર્ણય ન હોવાથી ઈહાને જો અનિર્ણય ગણવામાં આવે તો બધા નિર્ણયો અનિર્ણય બની જાય કારણ કે પ્રત્યેક નિર્ણય બીજા બાકીના નિર્ણયોથી જુદો (અસમાન) હોય છે). (૨૭) ઈહાએ ગ્રહણ કરેલા અર્થના વિશેષ ધર્મનો નિર્ણય (નિશ્ચય) અવાય છે. (૨૮) 102. દાક્રોડી વસ્તુનિ વિશેષસ્થ ‘શકું વીર્ય શબ્દો શાદ' इत्येवंरूपस्यावधारणम् 'अवाय:' ॥२८॥ મૃતિદેતુહ્નર ારા 102. ઈહાએ ગ્રહણ કરેલી વસ્તુના વિશેષ ધર્મનું, જેમ કે “આ શબ્દ શંખનો જ છે, શૃંગનો નથી જ' આ પ્રકારનું અવધારણ અવાય છે. (૨૮) જે જ્ઞાન સ્મૃતિનું કારણ છે તે ધારણા છે. (૨૯) 103. “મૃતઃ' અતીતાનુનરૂપાયા હેતુઃ ' પરિણfમરણ, સંશ્નર इति यावत्, सङ्ख्येयमसङ्ख्येयं वा कालं ज्ञानस्यावस्थानं 'धारणा' । अवग्रहादयस्तु त्रय आन्तमॊहूतिकाः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy