SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા 55. પ્રજ્ઞાયા ગતિશય: તારતમ્યું વદિશાન્તમ્, અતિશયત્રીત, परिमाणातिशयवदित्यनुमानेन निरतिशयप्रज्ञासिद्ध्या तस्य केवलज्ञानस्य સિદ્ધિઃ, તત્સદ્ધિરૂપત્થાત્ વત્નજ્ઞાસિર ! 'મા'ગ્રહત્િ સૂક્ષ્મત્તેरितदूरार्थाः कस्यचित् प्रत्यक्षाः प्रमेयत्वात् घटवदित्यतो, ज्योतिर्ज्ञानाविसंवादान्यथानुपपत्तेश्च तत्सिद्धिः, यदाह “વીરત્યાપરોક્ષેડર્ષે જ ચેત્ jai jતઃ પુનઃ ज्योतिर्ज्ञानाविसंवादः श्रुताच्चेत् साधनान्तरम् ॥" [સિદ્ધિવિ. પૃ. ૪૨A] 55.જ્ઞાનના અતિશયની (તરતમભાવન) ક્યાંક વિશ્રાંતિ પૂર્ણતા) થાય જ, કારણ કે તે અતિશય (તરતમભાવ) છે, પ્રત્યેક અતિશયની (તરતમભાવની) ક્યાંક વિશ્રાન્તિ(પૂર્ણતા) અવશ્ય થાય છે, જેમ કે પરિમાણના અતિશયની (તરતમભાવની) વિશ્રાંતિ (પૂર્ણતા) આકાશમાં થઈ છે. [આકાશનું પરમમહત્પરિમાણ એ પરિમાણની પૂર્ણતા છે.] આ અનુમાનપ્રમાણથી નિરતિશય (પૂર્ણ) જ્ઞાનની સિદ્ધિ થવાથી કેવળજ્ઞાનની સિદ્ધિ થઈ જાય છે, કારણ કે નિરતિશય(પૂર્ણ) જ્ઞાનની સિદ્ધિ જ કેવલજ્ઞાનની સિદ્ધિ છે. સૂત્રગત “આદિ' પદથી નીચે જણાવેલાં અનુમાનો પણ સમજવાં. સૂક્ષ્મ (પરમાણુ વગેરે), અન્તરિત (રામ, રાવણ વગેરે કાલવ્યવહિત) અને દૂરસ્થ (મેર આદિ દેશવ્યવહિત) પદાર્થો કોઈના પ્રત્યક્ષના વિષયો અવશ્ય છે, કારણ કે તે બધા પદાર્થો પ્રમેય છે, જે પ્રમેય હોય છે તે કોઈકના પ્રત્યક્ષનો વિષય અવશ્ય હોય છે, જેમ કે પટ. આ અનુમાન ઉપરાંત નીચેનું અર્થપત્તિરૂપ અનુમાન પણ છે. જ્યોતિષ સંબંધી (ગ્રહણ આદિ સંબંધી) જ્ઞાનમાં જે અવિસંવાદ દેખાય છે તે કેવલજ્ઞાનને માન્યા વિના ઘટતો નથી, આ ઉપરથી પણ કેવલજ્ઞાનની સિદ્ધિ થાય છે. અને અકલંકદેવે કહ્યું પણ છે, “અત્યન્ત પરોક્ષ પદાર્થોને કોઈ પુરુષ પ્રત્યક્ષ જાણે છે, અન્યથા જ્યોતિર્લાનમાં (સૂર્યગ્રહણ આદિના જ્ઞાનમાં) જે અવિસંવાદ જણાય છે તે ક્યાંથી સંભવે, ઘટે ? જો કહેવામાં આવે કે આ સંવાદનું કારણ શ્રત (આગમ) પ્રમાણ છે, તો કહેવું જોઈએ કે તે આગમના પ્રામાણ્યને સિદ્ધ કરવા માટે બીજા સાધનની જરૂરત પડશે.” [સિદ્ધિવિનિશ્ચય પૃ.૪૧૩A]. 56. अपि च "नोदना हि भूतं भवन्तं भविष्यन्तं सूक्ष्मं व्यवहितं विप्रकृष्टमेवञ्जातीयकमर्थमवगमयति नान्यत्किञ्चनेन्द्रियम्" - [शाबर Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy